Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનના દીકરાએ આર્યન ખાને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં હજી સુધી ડેબ્યૂ કર્યું નથી પરંતુ તે પોપ્યુલર સ્ટારકિડ્‌સમાંથી એક...

મુખ્યમંત્રીશ્રીએ મિલેટ પકવતા ખેડૂત પરિવારો સાથે કર્યો સંવાદ:ગુજરાતમાં મિલેટ્સના ઉપયોગ માટે જન માનસ જાગૃતિ અંગે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું...

આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ફલશ્રુતિ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને દેશના ૪૦૦ વર્ષના ઇતિહાસને ઉજાગર કરતો દેશનો સૌથી પહેલો પેટ્રોલ...

યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિત્તે આજે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ...

(તસ્વીર:મનોજ મારવાડી) ગોધરા શહેર પોલીસ દ્વારા આગામી ઉતરાયણ પર્વ ને અનુલક્ષી શહેરમાં ચાઇનીઝ દોરી નાં વપરાશ ઉપર લગામ લાગે તે...

નવી દિલ્હી, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન ઍક ઍવી ઘટના ઘટી હતી કે જેના કારણે પાકીસ્તાની ખેલાડીઓ પર...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોને છોડીને ઉત્તર ભારતમાં લોકો ન્યૂનતમ પારો એક તી બે ડિગ્રી સેલ્સિયસ...

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા-૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા થઈ રહ્યું છે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ...

નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાય મહત્વના ર્નિણયો લેવાયા છે. જેમાં મફત અનાજવાળી તમામ યોજનાઓને સરકારે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ...

ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહે જણાવ્યું, “મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી...

 આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું,  “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને...

રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં વૃક્ષારોપણનો પ્રારંભ કરાવતાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી...

જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય...

પૂર્વાનુમાનમાં અમુક રાજ્યોમાં કડકડતી ઠંડીથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે નવી દિલ્હી,  ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં...

(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દેશના મુસ્લિમો વિશે ઘણું બધું કહ્યું. ભાગવતે કહ્યું કે દેશમાં ઈસ્લામને...

અમદાવાદ, ગુજરાતમાં શાહીબાગ દુર્ઘટના પછી ફાયર NOCનું ભૂત ફરી ધૂણ્યું છે. હવે અમદાવાદમાં ૬૦૮ હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જાેડાણ કપાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.