Western Times News

Gujarati News

Search Results for: દશેરા

કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને  શસ્ત્રો ધરાવામાં આવશે અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે...

સમગ્ર શહેરના આશરે 50,000 કરતા પણ વધુ ભાવિક ભક્તો ઉત્સવમાં ભાગ લેશે  ઉત્સવમાં રામ દરબાર, સ્વર્ણ રથ, રામલીલા પર નૃત્ય...

(પ્રતિનિધિ) વિરપુર, આજરોજ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ બાલાસિનોર વિરપુર તાલુકાના તમામ વડીલો યુવાન આગેવાનો દ્વારા મીટીંગ યોજાઈ જેમાં આ વર્ષે...

ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે.હિન્દુ સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું વિશેષ મહત્વ છે.વ્રત અને તહેવારો નવી પ્રેરણા અને સ્ફુર્તિનું સંવહન...

વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દશેરા તેમજ દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી...

ફટાકડાના વેપારીઓએ સ્ટેમ્પ પેપર પર નિયમ પાલનની ખાતરી આપવી પડશે-ફટાકડાના વેચાણ માટે છૂટક ખૂમચા, લારી કે પાથરણાં કરી તેનું વેચાણ...

મોડાસા-બાયડના વિવાદિત TDO સહીત 164ની સામુહિક બદલી (પ્રતિનિધિ)બાયડ, રાજ્યમાં ફરજ બજાવતા ૧૬૪ તાલુકા વિકાસ અધિકારીની સામુહિક બદલી સરકારના પંચાયત,ગ્રામ ગૃહ...

નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે વિજયાદશમીની ઉજવણી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા ૨૫ થી વધુ જવરાનુ પાંચ...

ગાંધીનગર, પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે વરદાયિની માતાજીની...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ઓએનજીસી મેદાન ખાતે કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પુતળાનું દહન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અસત્ય...

ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ વિજયાદશમી દશેરાના દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શસ્ત્ર પૂજન કરાતુ હોય છે જે અંતર્ગત આજે વિજયા દશમીના...

દશેરા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સીએમ નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી સુરક્ષામાં ખડેપગે રહેતો સી એમ સુરક્ષા પરિવાર...

આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા (એજન્સી)સુરત, દશેરાના તહેવારને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીના...

ભાભીજી ઘર પર હૈના કલાકારો આસીફ શેખ અને રોહિતાશ ગૌર તેમની ભૂમિકાઓ વિભૂતિ નારાયણ મિશ્રા અને મનમોહન તિવારી તરીકે અત્યંત...

ગૃહવિભાગ દ્વારા તમામ એસપી અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી (એજન્સી)અમદાવાદ, નવરાત્રી પર ખેલૈયાઓ માટે...

નવી દિલ્હી, તહેવારોની સીઝન દરમિયાન કેન્દ્ર સરકારના લગભગ ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને ડીએ અને ડીઆરમાં વધારાનો ઈન્તેજાર...

ગાંધીનગર, કેન્દ્ર સરકાર જલ્દી જ ૭માં પગારપંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેંશનધારકો માટે મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.