Western Times News

Gujarati News

Search Results for: ખેડુતો

અમરેલીનાં કુંકાવાવમાં અડધો ઈંચ, રાજકોટ શહેરમાં ઝાપટા તથા જુનાગઢ જિલ્લામાં બેથી ત્રણ ઈંચ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઈકાલે જામનગર જિલ્લાના...

રૂ. ૧૦ કરોડના ખર્ચે દાહોદમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે એફએમ રેડિયો સ્ટુડિયો કેન્દ્રનું થશે ખાતમુહૂર્ત બહુલ આદિવાસી ધરાવતા દાહોદ જિલ્લા ઉપરાંત આસપાસના...

આણંદ, આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં આવેલા પુરનાં પાણી ઓસર્યા બાદ હવે ગંભીરા, કોઠીયાખાડ બામણગામ સહિત આસપાસનાં ગામોના લોકો...

સાવરકુંડલા તાલુકાના વીવીધ ગામોમાં વધુમાં વધુ જળ સંગ્રહ થાય અને ખેડુતોને સિંચાઇનો લાભ મળે તેવા ઉમદા હેતુના પ્રયાસો ધારાસભ્ય મહેશ...

ઝીરો બજેટમાં અને આરોગ્ય સાચવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી - ખેડૂત પ્રવીણભાઈ પટેલ ભારતવર્ષનાં લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માધ્યમ થકી...

જમીન સંપાદનમાં વધુ વળતર પેટે રૂપિયાની છેતરપીંડી કરતાં વકીલ સામે બાયડ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ દહેગામ ખાતેના વકીલ બિમલભાઈ ઉર્ફે...

જુનાગઢ, ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં જુનાગઢની માઠી દશા બેઠી છે. જુનાગઢના અનેક તાલુકામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આખું...

સંતરામપુર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા બંધમાં પાણીની આવક માત્ર દસ હજાર કયુસેક જાેવા મળે છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા...

દહેજ SEZ દ્વારા પખાજણ ખાતે રખાયેલ પર્યાવરણીય લોક સુનાવણીના બહિષ્કારની ચીમકી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ...

બિપોરજાેય વાવાઝોડામાં થયેલ પાક નુકસાન અંગે ૨૪૦ કરોડનું પેકેજ જાહેર-અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરાઇ...

બાગાયતી નર્સરી સ્થાપવા માટે ખેડૂતોને સહાય મળવાપાત્ર ૧૯ જુલાઈ સુધીમાં આઈ- ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે નાયબ બાગાયત નિયામક,...

ડાંગરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂા.૧૪૩, તુવર દાળમાં રૂા.૪૦૦, અડદની દાળમાં રૂા.૩૫૦નો વધારો, ખેડૂતોને વર્ષે ૬૦૦૦ને બદલે ૧૦૦૦૦ મળશે નવી દિલ્હી,...

પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત-ટ્રેક્ટર વગર ખેતી કરી પ્રાકૃતિક ખેતી માટેનું...

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા અદ્યતન કૃષિ વિષયક માહિતી ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in...

સોમનાથ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પ્રકૃતિ રક્ષણના મહા અભિયાન તરીકે ૧૧ લાખ વૃક્ષોનું ખેડૂતોને...

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું (માહિતી બ્યુરો,પાલનપુર) નાયબ કાર્યપાલક ઈજેનરશ્રી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, થરાદના પત્ર અન્વયે...

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ મેળવવા તા.૨૩/૦૪/૨૦૨૩...

ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક ભાગોમાં ગરમીનું જાેર વધવાની શક્યતાઓ છે અમદાવાદ,  એક તરફ હિટવેવની આગાહી સાથે હવામાન...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરીયા ગામે કલેકટર રાત્રી રોકાણનો કાર્યક્રમ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.જેમાં સ્થાનોકો પોતાને...

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર ભારતનું નેતૃત્વ કરે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરવાનો આ સમય છે, પ્રાકૃતિક...

ખેડુતો /વેપારીઓને લાલ ડુંગળી  અને બટાટાની અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે રૂ.૪૦.૦૦ કરોડની સહાય અપાશે Ø...

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રજીએ પ્રાકૃતિક ખેતી કરતા સુરત જિલ્લાના ખેડુતો અને જિલ્લા નોડલ ઓફિસરો સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બેઠક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.