Western Times News

Gujarati News

Search Results for: દહેરાદૂન

દહેરાદુન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે દહેરાદૂનમાં ઘસિયારી કલ્યાણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેમણે એક સભાને...

દહેરાદૂન, ઉત્તરાખંડમાં બાગેશ્વરથી મુનસ્યારી જઈ રહેલા પ્રવાસીઓનુ વાહન ભીષણ ઘટનાનો ભોગ બન્યુ છે. ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. રાહત...

ઉત્તર રેલવેનામુરાદાબાદડિવિઝનનાસહારનપુર-મુરાદાબાદ અને દહેરાદૂન-લકસર વિભાગો વચ્ચે બમણા થવા સાથે નોન-ઇન્ટરલોકિંગકામને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વિશેષ ટ્રેનો ટૂંકા ગાળાની/સમાપ્ત કરવામાં આવશે....

દહેરાદૂન, ઉત્તરાખંડમાં ત્રણ દિવસની મૂશળધાર વરસાદના કારણે આવેલી આપત્તિના કારણે બંધ થયેલા રસ્તા ભલે જ હવે ખુલવા લાગ્યા છે પરંતુ...

દહેરાદુન, કેદારનાથ ધામના દરવાજા ૬ નવેમ્બરે બંધ રહેશે. તે જ સમયે બદ્રીનાથ ધામના દરવાજા પણ ૨૦ નવેમ્બરે બંધ રહેશે. ઉત્તરાખંડ...

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં...

દહેરાદૂન, કાશ્મીરની હાઇ એલ્ટીટ્યુડ એક્સપર્ટ ટીમ હવે માઉન્ટ ત્રિશુલ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે ગુમ થયેલા નૌકાદળના જવાનોની શોધ કરશે. ટીમને બોલાવી...

દહેરાદૂન, ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં દલિત કાર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી...

દહેરાદૂન, શનિવારે વહેલી સવારે સવારે ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ માપવામાં આવી હતી....

દેહરાદુન, દહેરાદૂનમાં સતત ૭ કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં...

નવીદિલ્હી: કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે જેણે હિમાચલ...

નવીદિલ્હી: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડનાં...

કારગીલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ ભારતના વીરોની વિરતા ભૂલાતી નથી. આજના જ દિવસે એક...

નવીદિલ્હી: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશથી ઉત્તરાખંડ સુધી આગામી બે દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. આવતીકાલે દિલ્હીમાં...

દહેરાદૂન: ઉત્તરાખંડ પોલીસે એક મોટી ઠગાઈનો ખુલાસો કર્યો છે. ઉત્તરાખંડ એસટીએફે નોઈડાથી એક આરોપીની ૨૫૦ કરોડ રુપિયાની છેતરપિંડીમાં ધરપકડ કરી...

ઋષિકેશ: ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્ધ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે. તેઓએ ઋષિકેશ સ્થિત એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.