Western Times News

Gujarati News

Search Results for: નર્મદા

નર્મદા પરિક્રમા નીકળેલા દાદા ગુરૂ એ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પર સંવાદ કર્યો (પ્રતિનિધિ) ભરૂચ, ભારત વર્ષમાં માત્ર નર્મદા...

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે જિલ્લાનો એક પણ નાગરિક લોકશાહીના આ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર માઈનોર એક નર્મદા નહેરમાં સમયસર સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને નહેરોમા પાણી છોડી દેવામાં આવે...

પંજાબના ધારાસભ્ય અમનશેરસિંહ શૈરી કલસીજી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટીનું...

યાત્રા જબલપુર, ઇન્દૌર અને ભોપાલથી શરૂ કરી શકાશે-યાત્રા 15 દિવસ અને 14 રાતની રહેશે. અમદાવાદ, એમપી ટૂરિઝમ વિભાગ દ્વારા આધ્યાત્મિક...

(માહિતી) રાજપીપલા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા...

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લામાં માં જગદંબાની આરાધનાનો પર્વ આસો નવરાત્રિની નવ દિવસ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ અંતિમ દિવસે...

આજે અંબાજી ખાતે યોજાનારા પીએમના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૧૧ ગામો વન વે કનેક્ટીવીટીથી જોડાશે રાજપીપલા, શુક્રવારના રોજ અંબાજી, બનાસકાંઠા ખાતેથી...

નર્મદા, નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૬૭ મીટરે...

નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સરકારે...

નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના ભરૂચ, સરકારે અમલમાં મુકેલો કાળા...

ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  રાજ્ય માટે ઘણા હર્ષની વાત છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરના...

નળકાંઠાના ૩ર ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય નળકાંઠા સહિતના ૧૩ર ગામોના ખેડૂતોની સિંચાઇના...

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય -૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

એલસીબી અને તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢી પોલીસે રાજપારડીના આદર્શ નગરમાં રહેતા હત્યારાને ઝડપી પાડ્યો.     ...

રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ : ભરૂચના ફુરજા અને દાંડિયા બજારમાં હવે ૨૮ ફૂટની...

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

(વિરલ રાણા) ભરૂચ, અવિરત વરસતા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં જળસ્તર ઉચુ આવતા નર્મદામાં પાણી છોડાતા પુરની સ્થિતિ ગુજરાત સહિત...

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ અવસરે નર્મદા નિગમના વહિવટી સંચાલક્શ્રી જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન...

ભરુચ, ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી...

ગુજરાતની સકારાત્મક વેપારનીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી...

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.