Western Times News

Gujarati News

Search Results for: ભારતીય સેના

અમદાવાદ,  અમદાવાદ, ગાંધીનગર, ધ્રાગંધ્રા, ડિઝર્ટ સેક્ટર અને જામનગરમાં મિલિટરી સ્ટેશનોમાં પાંચમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવા 21 જૂન, 2019નાં રોજ...

નવી દિલ્હી, ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસવર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા...

નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક...

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય નૌસેના હવે પ્રશાંત મહાસાગરમાં પણ પોતાનો રસ વધારી રહી છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય નૌસેનાની સ્કોપીયન કલાસની...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

નવી દિલ્હી, ભારતીય વાયુસેનાને અગ્નિપથ ભરતી યોજના હેઠળ ૫૬,૯૬૦ અરજી મળી છે. યોજના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આના વિરુદ્ધ અમુક રાજ્યોમાં...

અમદાવાદ,  ભારતીય નૌસેનાના ચીફ ઓફ મટિરિયલ વાઇસ એડમિરલ સંદીપ નૈથાની, AVSM, VSM એ 24 મે 2022ના રોજ ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરા ખાતે O-176 ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝેશન અભ્યાસક્રમની ‘પાસિંગ આઉટ પરેડ’ (POP)ની...

જામનગરમાં રાષ્ટ્રપતિનું આગમન : નૌકાદળ વડામથક ખાતે ખાસ સમારોહમાં રાજ્યપાલ સાથે ઉપસ્થિતિ લશ્કરની ત્રણેય પાંખના સર્વોચ્ચ કમાન્ડરને ગાર્ડ ઓફ ઓનર...

અમદાવાદ, ભારતીય વાયુસેનાનું ‘ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન (IPEV)’ તેના વિવિધ પાસાઓ બતાવવા માટે તેમજ સમગ્ર દેશમાં ઉમેદવારો/ મહત્વાકાંક્ષીઓના દ્વાર સુધી...

નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક...

અમદાવાદ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું...

નવીદિલ્હી, આજે ભારતીય વાયુસેના પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર...

અમદાવાદ,  ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન” તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન...

અમદાવાદ,  કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાનું સંચાલન સંભાળ્યું છે. જામનગર ખાતે 24 મે 2021ના રોજ યોજાયેલી પ્રભાવશાળી...

નવી દિલ્હી, અમેરિકી નૌસેનાના એક નિવેદનને કારણે ભારતને આશ્ચર્યનો ભારે મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકી નૌસેનાએ કરેલી જાહેરાત પ્રમાણે તેણે...

નવી દિલ્હી, ભારતીય નૌ સેનામાં સામેલ થનારા એમએચ-60 રોમિયાનો પહેલો લૂક સામે આવ્યો છે.ભારતે આવા 24 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે....

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે “અમારા બધા બહાદુર નૌકાદળના...

નવી દિલ્હી, ભારતને આગામી એપ્રિલ મહિના સુધીમાં કુલ 21 રાફેલ વિમાનોની ડિલિવરી મળી જશે.જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થઈ જશે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.