Western Times News

Gujarati News

મુંબઈ: સીરિયલ 'પટિયાલા બેબ્સ'નો એક્ટર અનિરુદ્દ દવે કોરોના સંક્રમિત થયા બાદ હાલ એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં છે. અનિરુદ્ધ ભોપાલની હોસ્પિટલમાં...

નવી દિલ્લી: ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોનીના ઘરે એક મહેમાન આવ્યું છે. ધોનીની પત્ની સાક્ષીએ સોશિય મીડિયાના માધ્યમથી આ અંગે...

કોલકતા: વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એક...

નવી દિલ્હી: કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ પણ માણસને કેટલીક શારીરિક અને માનસિક તકલીફોનો અનુભવ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર,...

નવીદિલ્હી: પોતાના કામો અને લોકલુભાવની યોજનાઓના દમ પર વર્ષ ૨૦૨૦માં વિધાનસભા ચુંટણીમાં દિલ્હીની સત્તામાં વાપસી કરનાર આમ આદમી પાર્ટીના વડા...

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દિકી જ્યારે અભિનેતા નહોંતા ત્યારે અંજલી નામની યુવતીને મળ્યા હતા. નવાઝુદ્દીન તે સમયે ગુજરાતમાં કેમિસ્ટની નોકરી કરતા હતા...

વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કોરોના મહામારી સામે જંગમાં ભારતને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું...

નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ કોરોનાની...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર, તમિલનાડુ,મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે સમાચાર જાણ્યાં પ્રધાનમંત્રી મોદીએ...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે દ્વારા રચિત ટાસ્ક ફોર્સ તેના મેમ્બરોના વિશેષ જ્ઞાનને આધારે મહત્વની માહિતી અને રણનીતિ પૂરી પાડશે. સુપ્રીમની ટાસ્ક...

(પ્રતિનિધિ) અમદાવાદ, : શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને મેડીકલ ઈમરજન્સી સર્જાઈ ત્યારે માનવતાને ભુલીને કેટલાક શખ્સો રેમડેસિવીર ઈન્જેકશનો તથા...

(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં ચાલી રહેલી રેમડેસિવીર ઈન્જેકશનોની કાળા બજારીને નાથવા માટે ક્રાઈમબ્રાંચ સક્રીય થઈ છે અને કેટલાય શખ્સોને ઝડપી લીધા...

કલોલ: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. મે મહિનાની શરૂઆતથી કોરોના વાયરસના કેસની ગતિ ધીમી તો પડી છે...

કોલકત્તા: ઃ પશ્ચિમ બંગાળમાં આજે નવી વિધાનસભાનુ પહેલુ સત્ર બોલાવવામાં આવ્યુ છે. વિધાનસભામાં બોલતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર,...

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યના મહાનગરોમા પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યું પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.