Western Times News

Gujarati News

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કૂચબિહાર પહોંચ્યા હતા. સીતાલકૂચી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બૂથ નંબર ૧૨૬ પર સીઆઈએસએફની...

બાયડ ખાતે બસ સ્ટેશન નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા...

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી જ સંબંધ સતત તનાવપૂર્ણ રહ્યાં છે યુધ્ધના મેદાનમાં અત્યાર સુધી ચાર વાર બંન્ને...

લખનૌ: દેશમાં કોરોના વાયરસના બીજા વેવના ફાટી નીકળવાના કારણે દર્દીઓની સંખ્યાએ વહીવટીતંત્રનું ધ્યાન વધાર્યું છે, જ્યારે ભારતના ઘણા રાજ્યોમાં કોરોનાને...

લખનૌ: ત્રિસ્તરીય પંચાયત ચુંટી માટે પહેલા તબક્કાનો પ્રચાર મંગળવારે પુરો થયા બાદ આવતીકાલ તા. ૧૫ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી...

પણજી: ગોવામાં ભાજપના સાથી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટીએ એનડીએથી બહાર નિકળવાની જાહેરાત કરી છે દોઢ વર્ષ પહેલા રાજયમાં ભાજપના નેતૃત્વવાળી...

વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને અફધાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાની એમક મેની સમયસીમાને વધારી ૧૧ સપ્ટેમ્બર કરવાનો નિર્ણય કર્યો છે....

છેલ્લા પ૦ દિવસમાં દૈનિક કેસની સંખ્યામાં પ૦ ગણો વધારો : ૧૦ દિવસમાં દૈનિક કેસ ત્રણ ગણા થયા (દેવેન્દ્ર શાહ દ્વારા)...

 (દેવેન્દ્ર શાહ દ્વારા)(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા લગભગ બે મહીના પહેલા પુર્ણ થઈ ગઈ છે પરંતુ પ્રજા એ...

વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગ્રામ પંચાયતનો નિર્ણય. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક  રાજપારડીમાં...

અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો...

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની...

મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ અનિતા હસનંદાની ગત વર્ષે પ્રેગ્નેન્સી જાહેર કરી ત્યારથી ખૂબ ચર્ચામાં છે. અનિતાએ ફેબ્રુઆરી ૨૦૨૧માં દીકરાને જન્મ આપ્યો...

નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન-રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે - મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમગ્ર...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં ૧૫ દિવસનું કર્ફ્‌યૂ જાહેર કર્યું હતું, જેના પગલે ફિલ્મો, ટીવી સીરિયલો તેમજ એડ...

નવી દિલ્હી: કોરોના વાયરસ દુનિયામાં લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. અત્યાર સુધી થયેલા રિસર્ચ મુજબ કોવિડ-૧૯નું સંક્રમણ એવા લોકો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.