Western Times News

Gujarati News

Search Results for: નર્મદા બંધ

સરદાર સરોવર નર્મદા બંધ, જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ અને કેક્ટસ ગાર્ડનની મુલાકાત સહિત પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નજરે...

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કૂંડાળીયા ગામે બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રી શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરે ઉત્સાહમાં...

કેવડિયા: રાજ્યમાં કોરોનાવાયરસસના કેસ ૫૦૦ની અદંર આવી ગયા છે. રાજ્ય સરકારે ૧૧મી જૂનથી તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. એકબાજુ...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે ૧૭મી સપ્ટેમ્બરના રોજ નમામિ દેવી નર્મદે મહોત્સવની ઊજવણીના ભાગરૂપે સેવાલિયા...

પોલીસે કોપર કોઈલના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર, અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પી.આઈ. એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી અને...

રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઉંચાઈ કેટલી હોવી જોઈએ એ બાબતે સવાલો ઉઠ્‌યા ! ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર અકસ્માતો સતત બની રહ્યા છે.ત્યારે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નજીકના...

પિપરિયા, લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે યોજાશે. સોત્તાપક્ષ અને વિપક્ષોના નેતાઓ જોરશોરથી ચૂંટણી સભા ગજવી રહ્યા છે....

દહેગામના કમાલબંધ વાસણા ગામમાં રહેતા ગ્રામજનોની ભેંસોની ચોરી થતાં મામલો કસાઈઓને ઝડપી લેવાયા કેનાલમાં ભેંસોના હાડકાં હોજરી સહીતના અવશેષો ફેંકી...

પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ સગીરાની માતાએ વૃદ્ધ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ ખનીજ સંપત્તિ ધરાવે છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી થઈ...

લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના 118 વર્ષીય ચંપાબેન આ વખતે પણ કરશે મતદાન લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું...

સિવિલ હોસ્પિટલની નર્સના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક (એજન્સી)અમદાવાદ, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સાત મહિના પહેલાં સિવિલમાં ફરજ બજાવતી નર્સે કરેલા આપઘાત...

પ્રવાસનો સમય -  સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ -(મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે...

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતેથી રૂ.૪૪,૨૧૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી -: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી: ◆» ગરીબ,...

ગુજરાતના મુખ્ય સચિવ, શ્રી રાજ કુમાર, IAS એ 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચીવાલય, ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યંત...

લગ્નમાં માવો માણેકચોકના હસમુખભાઈ માવાવાળાના ત્યાંથી અને પનીર મણિનગર વિસ્તારમાં આવેલી સીજી ડેરીમાંથી લાવવામાં આવ્યું હતું. નિકોલમાં વર-વધુ સહિત ૪પ...

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર માટે એક જ ચિતા અને જોખમી રીતે કરવા પડે છે અંતિમ...

કેંહડો હાય...! નર્મદા જિલ્લામાં બાળકોને અપાતું સ્થાનિક દેહવાલી-આંબુડી બોલીમાં શિક્ષણ દેડિયાપાડાની ૨૧૫ અને સાગબારાની ૧૦૬ મળી કુલ ૩૨૧ પ્રાથમિક શાળામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.