Western Times News

Gujarati News

Search Results for: નર્મદા બંધ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક પેકેજીંગ કંપનીમાં બુધવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તાર બંબાના...

“ડોક્યુમેન્ટેશન” અને “લોન” પ્રક્રિયા સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવવા બેન્કોને અનુરોધ કરતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા...

રાજપીપલા, - જીવલેણ માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને “ગોલ્ડન અવર” માં ઇજાગ્રસ્તનો જીવ બચાવી શકાય તે માટે મદદ પહોંચાડનાર વ્યક્તિને...

રાજપીપલા, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમને લક્ષમાં લઇને નર્મદા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીનું...

નર્મદા, વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગઇકાલે સોમવારે BTPઅને JDU વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ હતી. ઠીક એક...

પંજાબના ધારાસભ્ય અમનશેરસિંહ શૈરી કલસીજી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટીનું...

(માહિતી) રાજપીપલા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય બાલિકા...

નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સરકારે...

નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના ભરૂચ, સરકારે અમલમાં મુકેલો કાળા...

તા.૧૭ મી ઓગસ્ટે સાંજે ૫=૦૦ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૫૪ મીટરે નોંધાઈ ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નિચાણવાળા...

(વિરલ રાણા) ભરૂચ, અવિરત વરસતા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં જળસ્તર ઉચુ આવતા નર્મદામાં પાણી છોડાતા પુરની સ્થિતિ ગુજરાત સહિત...

ભરુચ, ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી...

જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૧૯ જેટલા રસ્તાઓને થયેલા નુકશાન બાદ ૧૨ રસ્તાઓની સમારકામની કામગીરી પૂર્ણ...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે...

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા કરી નવતર પહેલ ·         નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના...

(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર...

હાલ ગરમી કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ પીવાનું પાણી ન મળતા યાત્રિકોમાં ભારે રોષ. છેલ્લા છ...

જિલ્લામાં બાળ લગ્ન ન થાય તે અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે -બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી પી.બી.રાણપરિયા રાજપીપલા,...

કચ્છ, જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણીના તેમજ વીજ કનેક્શનના પ્રશ્નો અનેક સમયથી સતાવી રહ્યા છે, તો ભારતીય કિસાન સંઘ તેમજ જિલ્લાના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ - અંક્લેશ્વરને જાેડતા નર્મદા મૈયા બ્રિજ લોકાર્પણ બાદ અકસ્માત ઝોન અને બ્રિજ ઉપરથી મોતની છલાંગ...

ઝઘડિયા તાલુકાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા યુવક વિરુદ્ધ ફરિયાદ. (વિરલ રાણા) ભરૂચ,...

નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડા ઉપર છોટા હાથી ટેમ્પાના ચાલકે બ્રેક મારતા ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. (વિરલ રાણા...

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરતાં...

બેફામ બનેલા અને વહીવટીતંત્રને હાથમાં લઈને ફરતાં રેતી માફિયાઓ દ્વારા મામલતદારના હુકમની એસીતેસી કરી રોજની સેંકડો રેતી ભરેલી, પાણી નિતરતી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.