Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ નીતિ

વિશ્વ માતૃભાષા દિવસ – 21 ફેબ્રુઆરી, 2023-અમૃત કાળમાં માતૃભાષાનું મૂલ્ય સમજીએ-નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને મળ્યું છે મહત્ત્વ સંકલનઃ દિવ્યેશ...

બન્ને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા (પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી- સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનનુ ચોથું વાર્ષિક મહાસંમેલન તારીખ-૧૯/૦૨/૨૦૨૩...

આગામી શૈક્ષણિક વર્ષથી ભૂલકાઓ માટે કે.જી.ના ત્રણ વર્ગ હશે (એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત...

ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન...

નવીદિલ્હી, આપ સરકાર દિલ્લીમાં શિક્ષણ નીતિને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ ક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીના જનકપુરીમાં શાળાનુ...

(પ્રતિનિધિ) વલસાડ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવું છે. આદરણીય નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં...

દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ (માહિતી) અમદાવાદ, શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી...

ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર...

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરાયેલા મહત્વના નિર્ણયો ધોરણ ૬ થી ૮...

ગુરકુળના ૨૫૦ વિદ્યાર્થીઓ એ ૧૨૬ વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવી સમજૂતી આપી (પ્રતિનિધિ) હળવદ, આજરોજ ૨૪ ડિસેમ્બરના રોજ હળવદ સ્થિત મહર્ષિ ગુરૂકુળ...

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ ગાંધીનગર,  રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ...

પ્રધાનમંત્રીએ ગુજરાતના અડાલજમાં સ્થિત ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સનો શુભારંભ કર્યો -આશરે રૂ. 4,260 કરોડનાં મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી...

અમદાવાદ, પ્રાથમિક શાળાઓમાં ગુજરાતીને ફરજિયાત વિષય તરીકે સામેલ કરવાની પોલિસી શા માટે લાગુ નથી કરી તે અંગેની સ્પષ્ટતા મંગળવારે ગુજરાત...

વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું રાષ્ટ્ર જોગ વક્તવ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના મુખ્યાલય ખાતે...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં પ્રશ્નો પૂછવાની અને શંકા વ્યક્ત કરવાની ટેવને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી...

સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે આગામી તા.રર-ર૩ સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ તથા તા.ર૭-ર૮ સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે રાજ્ય સરકારના...

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 76મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર! છોંત્તેરમા સ્વતંત્રતા દિવસની...

વડોદરા, દેશમાં હિન્દુત્વના મુદ્દાને લઈ રાજકીય પક્ષોમાં ઘમાસાણ મચી રહ્યું છે. તેવામાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે....

NEP 2020 હેઠળ ઘણી પહેલોના સફળ અમલીકરણ બાદ, 300થી વધુ વાઇસ ચાન્સેલરો, HEI ડિરેક્ટરો, શિક્ષણવિદો તેને આગળ કેવી રીતે લઈ...

ગાઝિયાબાદ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવાર એટલે કે ગત તા. ૨૩ જૂનના રોજ વિવિધ...

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ મહેસાણા જિલ્લાના શાળા પ્રવેશોત્સવની ૧૭મી શ્રુંખલાનો પ્રારંભ કરાવ્યો ભૂલકાઓ સાથે  શિક્ષણમંત્રીશ્રીનુ વાત્સલ્યના  અનેરા ભાવથી બાળકોને પ્રોત્સાહિત કર્યા...

ગાંધીનગર, ભારત અને યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)ના ઉચ્ચ શિક્ષણ નીતિના ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.