Western Times News

Gujarati News

Search Results for: અલ્હાબાદ હાઇકોર્ટ

‘બંધારણમાં આસ્થા ટકાવી રાખવાની જવાબદારી ન્યાયતંત્રની છે’ - જસ્ટીસ રમના લખીમપુર ખેડૂત હત્યાકાંડમાં શરૂઆતથી જ પ્રસ્થાપિત ન્યાયના સિદ્ધાંતોની અવગણના થઇ...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી ગેંગરેપની ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જેને લઇને મોટો વિવાદ પણ થયો હતો. એસઆઇટી...

વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ વારાણસી કોર્ટની સાથે સાથે અલ્લાહાબાદ હાઇકોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. અગાઉ વારાણસી કોર્ટ દ્વારા જ્ઞાનવાપી...

અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...

વારાણસી, અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં સંપત્તિના વિવાદ મામલે દીકરાને પિતાના ઘરમાં રહેવાની મંજૂરી નથી આપી. કોર્ટે કહ્યું કે, દીકરો પોતાના બનાવેલા...

ગુજરાત હાઇકોર્ટના મૂળ જસ્ટીસ શ્રી અકીલભાઇ કુરેશી ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ બાદ હવે રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે...

પ્રયાગરાજ, અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીની કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે વારાણસીની કોર્ટમાં આ...

અલ્હાબાદ, અલ્હાબાદ હાઇકોર્ટે એક જામીન અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવવી જાેઇએ. કોર્ટે કહ્યું કે...

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના હાથરસ જીલ્લાના ચંપદા વિસ્તારની સામૂહિક દુષ્કર્મનો શિકાર થયેલ પીડિતાના મોત બાદ શરૂ થયેલી રાજનીતિ અટકવાનું નામ લઇ રહી...

નમાઝ અને અઝાન તે મુસ્લિમ ધર્મમાં પ્રાર્થનાનો અભિન્ન અંગ છે, પરંતુ લાઉડ સ્પીકર અને માઇક્રોફોન તેનો અભિન્ન અંગ નથીઃઅલ્હાબાદ હાઇકોર્ટ...

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબા ડાબી બાજુની ઇન્સેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજયભાઈ વાય ચંદ્રચૂડની છે તેમણે...

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચૂંડના નેતૃત્વ વાળી કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશભાઈ બિંદલની...

અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં અલ્હાબાદ હાઇકોર્ટે દેશના ચૂંટણીપંચ સમક્ષ રાજ્યની વિધાનસભાની...

જે વ્યક્તિ કોઈપણ ‘સત્ય’ થી ડરતો નથી તેણે કોઈપણ અસત્યથી ડરવાની જરૂર નથી ન્યાયતંત્ર મજબૂત કરવા અને નાગરિકોના અધિકારોની સુરક્ષા...

નવીદિલ્હી: લખનૌ સહિત પાંચ શહેરોમાં ૧૯ એપ્રિલની રાતથી લોકડાઉનના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર દેશની સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે...

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના વારાણસી લોકસભા બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ચુંટણી લડનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો...

લખનૌ, ઉત્તરપ્રદેશના લખનૌમાં ગત વર્ષ સીએએ એનઆરસીની વિરૂધ્ધ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ઉશ્કેરનારા આઠ આરોપીઓના ઘરની બહાર પોલીસે નોટીસ લગાવી...

લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર લગામ કસવા કમર કસી રહીં છે. શનિવારના રોજ દેવરિયામાં રેલીને સંબોધતા તેની જાહેરાત...

લખનૌ, ગોરખપુરના બીઆરડી મેડિકલ કાલેજના વાળ ચિકિત્સક રોગ નિષ્ણાંત ડો કફીલ ખાનના અલ્હાબાદ હાઇકોર્ટથી મંગળવારે મુક્તિના આદેશ જારી થયા બાદ...

મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ તથા તેની દેખરેખ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રેની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના...

નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્‌સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય-દિવ્ય મંદિર બનાવવા અને તેની સાથે સંબંધિત વિષયો પર નિર્ણય કરવામાં ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે નવી...

નવીદિલ્હી,  અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં મુÂસ્લમ સંસ્થા તરફથી આજે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જમિયત ઉલેમાએ હિંદ તરફથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.