Western Times News

Gujarati News

Search Results for: મંદિરો

ભરૂચજિલ્લામાં હનુમાન જ્યંતિની મંદિરોમાં ધામધુમથી ઉજવણી (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રામ નવમી બાદ હનુમાન જંયતિની ઉજવણી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી...

નવી દિલ્હી, આ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓનું કહેવું છે કે ન્યૂયોર્કથી કેલિફોર્નિયા સુધીના મંદિરો પર હુમલાની ઘટનાઓએ હિંદુ અમેરિકનોમાં ડર વધાર્યો છે....

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્‌સ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને વચ્ચે આરોગ્યથી...

નવી દિલ્હી,કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરોમાંથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં, કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્‌સ...

અયોધ્યા, અયોધ્યામાં એક ભવ્ય કાર્યક્રમમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જાેકે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કામ આટલેથી...

અમદાવાદ, સોમવારના પવિત્ર દિવસે અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના ૧૫૫૦થી વધુ મંદિરોમાં કરવામાં...

અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં ૧૨.૩૯ લાખનુ અનુદાન પણ આપ્યું અયોધ્યા ખાતે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ...

ગોવાના મંદિરોમાં શોભે તેવા વસ્ત્રો પહેરીને જ પ્રવેશ મળશે (એજન્સી)પણજી, મંદિરોમાં દર્શન માટે આવતી વખતે શ્રદ્ધાળુઓએ કેવા વસ્ત્રો પહેરવા તે...

(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં હિંદુઓના ધાર્મિક સ્થળો પર અસામાજિક તત્વોના હુમલા જારી છે. ઓસ્ટ્રેલિયામાં જે રીતે મંદિરો પર હુમલા થયા છે તેવું...

આતંકવાદી શાહનવાઝે અનેક ખુલાસા કર્યા (એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર...

મોડાસા, મોડાસા તાલુકાના સરડોઈ ગામના આદ્યશક્તિ ચામુંડા મહાકાલી મંદિરના પ્રથમ મુસ્લિમ દાનવીર ધોળકા નગરના પાસેના ગામ નાની બોરૂના રહીશ હબીબ...

(એજન્સી)અમદાવાદ, સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાના મુદ્દે હવે 'ધર્મયુદ્ધ' જેવો માહોલ ઉભો થઈ ગયો છે, સનાતન ધર્મના સાધુ-સંતો દ્વારા એક...

અમદાવાદ, શ્રાવણ માસમાં અંદાજે  350 બહેનોને શ્રી દિનેશભાઈ કુશવાહ (ધારાસભ્ય) દ્વારા નિ:શુલ્ક જગન્નાથ મંદિર, લાંભા, ગ્યાસપુર સોમનાથ મહાદેવ, ઇસ્કોન, ભાડજ...

ભૂજ, નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. કચ્છના ઇતિહાસમાં...

(એજન્સી)ભાવનગર, ભાવનગર અને અમદાવાદ જિલ્લાની ત્રિપુટીએ ચોરી કરવા મંદિરોને નિશાન બનાવ્યા તેમજ રાજ્યના ૯ જિલ્લાના ૫૧ મંદિરો માથી રોકડ અને...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના બધા જ પ્રખંડોમા મંદિરોની અંદર મહાઆરતી થાય અને આરતી પછી પ્રસાદ વહેંચાય અને પ્રસાદ...

(એજન્સી)નવીદિલ્હી, અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓનું ઉત્પીડન ચાલુ છે. બાંગ્લાદેશમાં હવે એક સાથે ૧૪ મંદિરોમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે....

પ્રમુખસ્વામી મહારાજે એશિયા પેસિફિક દેશોમાં ભારતીય સંસ્કૃતિના પડઘમ ગુંજાવ્યા-૧૮ જેટલાં BAPS મંદિરો દ્વારા થઈ રહ્યું છે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ...

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અમેરિકા વિચરણની ઝાંખી  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 1971માં ગુરુ બન્યા પછી પ્રથમ વિદેશ સત્સંગ પ્રવાસે અમેરિકા...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ...

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.