Western Times News

Gujarati News

Search Results for: વાયુસેના

ગણતંત્ર દિવસ પર આકાશમાં ગર્જના કરશે રાફેલ અને સુખોઇ ગણતંત્ર દિવસ પર જોવા મળશે ભારતની તાકાત ૨૯ ફાઇટર એરક્રાફ્ટ, આઠ...

નવી દિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ભારતીય વાયુસેનાના કમાન્ડરો સાથે વાત કરી હતી. આ દરમિયાન, તેમણે ઝડપથી બદલાતી ભૌગોલિક...

અમારા માટે નોર્થ ઈસ્ટ જિગરનો ટુકડો છે, નોર્થ ઈસ્ટ, મણિપુરની વર્તમાન સ્થિતિનું કારણ કોંગ્રેસ છે: વડાપ્રધાન આ વિપક્ષોનું 'INDIA' નહીં...

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં કોમ્બેટ હેલિકોપ્ટર ‘અપાચે’નું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની હજુ પુષ્ટિ થઈ...

નવી દિલ્હી, ઓપરેશન કાવેરી હેઠળ આંતરવિગ્રહનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીયોને બચાવવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના અને...

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સાબરમતી આશ્રમ ખાતે તિરંગો ફરકાવ્યો અમદાવાદ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

અમદાવાદ, ભારતીય વાયુસેનાનું ‘ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન (IPEV)’ તેના વિવિધ પાસાઓ બતાવવા માટે તેમજ સમગ્ર દેશમાં ઉમેદવારો/ મહત્વાકાંક્ષીઓના દ્વાર સુધી...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો...

કુન્નુર, ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની...

નવી દિલ્હી, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય ૧૧ લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક...

લખનૌ, લખનૌમાં ચોરીની એક ઘટનાએ આખા તંત્રને દોડતુ કરી દીધુ છે.લખનૌમાં ટ્રાફિક જામમાં ઉભેલી ટ્રકમાંથી ચોરો ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ...

અમદાવાદ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું...

ઝાંસી, પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. પછી તે ઝાંસી પહોંચ્યા...

ગાંધીનગર, ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ...

નવીદિલ્હી, આજે ભારતીય વાયુસેના પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર...

શેબરધનમાં ૨૦૦થી વધુ આતંકીઓ ઠાર - હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તાલિબાનના હથિયાર- દારૂગોળા સહિત ૧૦૦થી વધુ વાહનો પણ નષ્ટ થયા...

નવીદિલ્હી: વાયુસેનામાં અકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીનાં પુત્ર અને પત્નીની ડંબેલ્સથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.