પડતર અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે.- જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિક્રાંત પાંડે અમદાવાદના બાપુનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલકતના પ્રમાણ...
Gujarat
જિલ્લાની ત્રણ સબ જેલના કેદીઓ પણ યોગાભ્યાસમાં જોડાશે- સરદાર પટેલ મેમોરીયલ ખાતે યોગ થશે. મંદિરો તથા સ્વામીનારાયણ મંદિરના સાધુ સંતો...
પ્રદુષણ નિયંત્રણની કામગીરી ગુણવત્તા યુક્ત થશે- પર્યાવરણ દિવસની (બીટ એર પોલ્યુશન) થીમના ભાગરુપે કામગીરી હાથ ધરાઇ આણંદ-મંગળવાર – ભારત સરકારના માર્ગ...
વિરમગામ તાલુકા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે (વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ, દર 10 મિનિટે ભારતમાં...
ગોધરા, ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામના પટેલિયા રણછોડભાઈ માનસિંગભાઈ લાંબા સમયથી પોતાના ખેતરની અસમતળ જમીનને સમતળ કરવા માટે પાવડો કે લેન્ડ...
ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડનાર સ્કુલ વાનના ચાલકો સામે કાર્યવાહી (પ્રતિનિધિ) અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસથી સ્કુલ...
સૈજપુરની સોસાયટીમાં બનેલી ઘટના (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વખતથી ઘરફોડ ચોરી કરતી ગેંગે ત્રાસ વર્તાવ્યો...
શાળાની બહાર પણ વિદ્યાર્થીઓ પટકાવાની ઘટનાને લઈ ઉગ્ર ચર્ચા : શાળા સંચાલકોએ વહેલી સવારે તમામ વાલીઓને મેસેજ કરી દેતા અફડાતફડી...
(પ્રતિનિધિ) અમદાવાદ : પંચામૃત સ્કૂલની ઘટના બાદ એકશનમાં આવેલા આરટીઓ વિભાગ દ્વારા શહેરભરમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કેટલીક...
વી.એસ.ના દર્દી એલ.જી-શારદાબેન તરફ વળ્યા : એલ.જી. શારદાબેનમાં બેડની અછતઃ સ્ટ્રેચર પર સુવડાવી સારવાર અપાય છે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આકાશ કાળા ડીંબાગ વાદળોથી છવાયેલું છે ત્યારે...
ભાવનગર, મહુવા, પાલનપુર, ડીસા, ધાનેરા તથા વાપી-વલસાડ જીલ્લાઓમાં પવન સાથે વરસાદ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ધરતીપુત્રો જેના છેલ્લા કેટલાંક સમયથી...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ આકાશ વાદળછાયું બની ગયું છે અને ઠેરઠેર વરસાદના...
કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય બન્યા (બકોરદાસ પટેલ, મોડાસા) ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ માસની પૂનમે શામળાજી યાત્રાધામમાં ભાવિકો ઉમટી ...
સિંધી સમાજ, અમદાવાદ સંસ્થા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષોેથી ધોરણ-૧૦ અને ૧૨ તેજસ્વી તારલાનું સન્માન થાય છે અમદાવાદ, સમગ્ર ગુજરાતની એકમાત્ર...
લુણાવાડા , મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ તેમજ દુધ ઉત્પાદન વધારવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી-પશુપાલન દ્વારા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય...
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના મણિયોર ગામ માં ખેડૂત ના ખેતરમાં આવેલા અવાવરું કૂવામાં એકાએક ઓચિંતી નીલગાય પડતાં ઇડર રેન્જ ફોરેસ્ટ...
(પ્રતિનિધિ) સેવાલિયા, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતીને પોષણક્ષમ બનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે દિશામાં સરકાર આગળ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના માછીમાર સમાજની મહિલાઓ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે અનોખો વિરોધ કરી કલેકટર કચેરી ખાતે આરતી...
(પ્રતિનિધિ) જંબુસર, થાનગઢ ગામે દલિત સમાજ ઉપર થયેલા હુમલા- હત્યાકાંડ અંગે ન્યાય અપાવવા જંબુસર તાલુકા દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારી...
(પ્રતિનિધિ) પ્રાંતિજ, ગુજરાત રાજય ના કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બણણી કરવાનાં ભાગરૂપે અને કિસાનોમાં જાગૃતિ લાવવા કાર્યનીતિ ધડવા તેમજ આધુનિક...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, રાજ્ય સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ દરેક તાલુકા મથક એક દિવસીય કૃષિ સંલગ્ન વિભાગોના સેમિનાર...
(પ્રતિનિધિ) ભરૂચ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ધ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનના પગલે ભરૂચના તબીબો પણ હડતાળમાં જાડાયા હતા તબીબોના રક્ષણ માટે...
સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, : મેયર સહિતના રાજકીય મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નદીનું...

