Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

‘બિપરજોય’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સીધા SEOC પહોંચ્યા-રાજ્ય...

વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્યુલિટી’ના ધ્યેય સાથે અસરગ્રસ્ત આઠ જિલ્લામાં ૫૦૪ એમ્બ્યુલન્સ સતત સેવારત ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર...

અમદાવાદ, વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણ ખાતે ૧૭ જૂન સુધી...

(ડાંગ માહિતી) આહવા, આ વેળા રાજ્યભરની આંગણવાડીઓમાં ભૂલકાઓના પ્રવેશનો તહેવાર શિક્ષણ સાથે મોજ મસ્તી અને પોષણક્ષમ આહાર સાથે ઉજવાયો હતો....

ભૂજ, વાવાઝોડુ બીપોરજાેય કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં લેન્ડફોલ થશે તેવા સંકેત મળ્યા બાદ ગઈકાલથી જ અહીના કંડલા તથા મુદ્રા સહિતના પોર્ટ...

રોષપુર્વક વીજ કચેરીએ ધસી જઈ ઉગ્ર રજુઆત, સમસ્યા હલ નહીં થાય તો આંદોલન વઢવાણ, સાયલા શહેરમાં લોક વોલ્ટેજના પ્રશ્ને લોકો...

(તસ્વીરઃ અશોક જાેષી) શાહુકારોની ચૂંગાલમાં ફસાયેલા નાનામાં નાના માનવીને વ્યાજનાં વિષચંક્રમાંથી બહાર કાઢવાં પોલીસ તંત્રના સહકારથી બેંક તરફથી અથાગ પ્રયત્નો...

પેટલાદમાં ૯૭મી રથયાત્રા નીકળશે-મોસાળું શેખડીથી આવશે (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાં પરંપરાગત રીતે ૯૭મી રથયાત્રા અષાઢી બીજનાં દિવસે રણછોડજી મંદિરેથી નીકળનાર છે....

નવસારી, અભ્યાસમાં નિષ્ફળતા મળતાં અસ્થિર બનેલા પુત્રની માતા સાથે કોઈને કોઈ બાબતે થતા ઝઘડાએ આજે મમતાના સંબંધનો કરૂણ અંજામ આણ્યો...

(પ્રતિનિધિ) આણંદ, મહે.આઇ.જી.પી શ્રી અમદાવાદ રેન્જ અમદાવાદ નાઓએ આગામી જે અન્વયે ગઈકાલ તા.૧૩.૦૬.૨૦૨૩ નાં રોજ આણંદ ટાઉન અને વિદ્યાનગર પોલીસ...

અમેઠી, ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં અંધવિશ્વાસના ચક્કરમાં ચાર વર્ષના બાળકની બલી આપવાની ઘટના બની છે. જામો પોલીસ સ્ટેશનની હદમાંથી બાળકનો મૃતદેહ...

બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી વચ્ચે વિજતંત્ર ગમે તેવી સ્થિતિનો સામનો કરવા સજજ બન્યુ છે. વાવાઝોડા પૂર્વે જ વિજ...

'બિપરજોય' ચક્રવાતથી સર્જાનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યૂનિકેશન માટે રાજ્યમાં હેમ રેડિયોની ટીમો તૈયાર GIAR દ્વારા નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા...

બિપોરજોય વાવાઝોડાના રાહત કાર્યમાં સક્રિય રીતે જોડાયા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી...

રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨-ગુજરાતમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછ : અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી...

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે 19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત-સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 202 જેટલી 108 એમ્બ્યુલન્સ અને...

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું મહાવિનાશ બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પર વધુ એક...

અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડા સામે તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાકાઠે NDRF, SDRFની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.