Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

આઈસીએઆઈ (ICAI) દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર અમદાવાદ કેન્દ્રનું 29.83 ટકા પરિણામ-સમગ્ર ભારતમાં 25.28 ટકા પરિણામ અમદાવાદ, ધી...

ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને ૧ હજાર રૂપિયા મળશે અમદાવાદ,  ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે...

ગુજરાતની સકારાત્મક વેપારનીતિના કારણે આજે ગુજરાત દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ‘વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર’ ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા હતા....

અમદાવાદ, અમદાવાદમાં વરસાદ બાદ હવે પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે.ઓગસ્ટ મહિનાના આરંભના છ...

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા ? લાંબુ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં એ પણ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોબરધન યોજના અન્વયે સહકારી ડેરી સંઘોને કુલ રૂ. ૧ કરોડની રકમના ચેક વિતરણ કર્યા મુખ્યમંત્રી શ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા-રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી વિવિધ...

ખેડા, ખેડા તાલુકાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા બાજુના રોડ પર સોમવાર રાત્રિના આઠેક વાગ્યાના...

ફોર્બ્સ ઈન્ડિયાએ શ્રી રામભાઈ મોકરિયા દ્વારા સ્થપાયેલી શ્રી મારૂતિના પ્રારંભથી અત્યાર સુધીની સફર, સફળતા અને બ્રાન્ડ વેલ્યુ અંગે વિશેષ અહેવાલ...

જે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીએ તેનું  લોકાર્પણ અમે જ કરીએ તેવી કાર્ય સંસ્કૃતિ અમે વિકસાવી છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે અરવિંદ મિલમાં તિરંગા વિતરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવે, એ માટે...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નગરજનોને ₹136.11 કરોડના લોકાર્પણ અને ₹51.25 કરોડના ખાતમુહૂર્ત મળીને કુલ ₹187 કરોડના વિકાસકાર્યોની ભેટ...

૧૯૯૧ની સાલમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં રર લોકોનાં મૃત્યુ થયાં હતાં-આગામી મુદતે સરકારી વકીલ પુરાવાનું લીસ્ટ કોર્ટમાં રજુ કરશે (એજન્સી)અમદાવાદ,...

‘હર ઘર તિરંગા’ અભિયાન યોજવાનો સરકારે નિર્ધાર જાહેર કર્યો છે તેને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે ખુદે...

ગાંધીનગર, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય સેકટર.૨૮ ગાંધીનગર તરફથી ૮, ઓગસ્ટ,૨૦૨૨ સોમવારના રોજ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત...

(પ્રતિનિધિ) સંતરામપુર, સંતરામપુર તાલુકામાં ખેડાપા આઉટપોસ્ટ હદ ના સીમલીયા ગામે આવેલ ભમરી ચેક પોસ્ટ પાસે માનગઢ જવાનાં રસ્તે જંગલ વિસતારમાં...

(પ્રતિનિધિ) ભરૂચ, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ તાલુકામાં...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળ ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ ૮ જુગારીયાઓને પકડી પાડી...

આમલી નીચે સ્વયંભુ શિવલીંગ જાેયુ અને તે સ્વયંભુ શિવલિંગ આમલેશ્વર નામ પડ્યું ત્યારથી ગામનું નામ આમલેશ્વર પડ્યું (પ્રતિનિધિ) ભરૂચ, શ્રી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.