Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં...

પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ...

ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...

કેટલાંક લેભાગુ તત્ત્વો સોશિયલ મીડિયામાં એક ડિશ પર બે ડિશ ફ્રીં રૂ.૪૦૦ની ડિશ રૂ.૧૦૦માં મળશે તેવી જાહેરાત મૂકી લોકોને જાળમાં...

ડેમમાંથી તાપી નદીમાં ૧.૭૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું (એજન્સી)તાપી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આજે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આઝાદિના અમૃત મહોત્સવ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહયો છે. જેના ભાગસ્વરૂપે...

"આપણો રાષ્ટ્રધ્વજ પોતે જ દેશના કાપડ ઉદ્યોગ, દેશની ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક રહ્યો છે." "આપણો તિરંગો ભારતની એકતા, ભારતની...

લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંત:પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી:પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ ૨૩ જિલ્લાના...

અમદાવાદ, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ આજે ગાંધીનગર ખાતે આવેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મુલાકાત...

હિંમતનગર, હિંમતનગરમાં માતા પિતાએ પોતાની નવજાત બાળકીને જીવતી ખેતરમાં અગમ્ય કારણોસર દાટી દીધી હતી. ખેતરના માલિકે બાળકીને તાત્કાલીક સારવાર માટે...

જામનગરમાં રિલાયન્સનાં સહયોગ સાથે નિર્માણ પામી રહેલા વિશાળ ઝૂમાં 1000 મગરમચ્છને ટ્રાન્સફર કરવા મદ્રાસ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે અને...

તહેવારની સિઝનમા રોગચાળો અને મેડિકલ ઇમરજન્સી કેસ વધે તેવી વકી અમદાવાદ,  રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે...

નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી પદેથી હટાવ્યા રાજકોટ,  ગુજરાતમાં ચૂંટણીની મોસમ હાલથી જામી ચૂકી છે. ભાજપ સંગઠનમાં જરૂરી ફેરફાર કરી...

અત્યાધુનિક કેન્દ્ર સરકારે કાર્યવાહી હાથ ધરી : ૧૫૦ બેડ સાથે દર્દીઓને આધુનિક સારવાર મળશે ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી સર માનસિંહજી...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા ઘરે ઘરે તિરંગો લહેરાય તે માટે નાગરિકોને વિનામૂલ્યે ધ્વજ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે...

અમદાવાદ, ગુજરાતમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે ત્યારે પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ૨૨જિલ્લાઓમાં પશુઓમાં જાેવા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.