Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, અમેરિકામાં હાલમાં ઈઝરાયેલ વિરોધી દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન, હિંદુ-અમેરિકન સાંસદ શ્રી થાનેદારના કોમ્યુનિટી સેન્ટરને પણ પેલેસ્ટાઈન તરફી...

નવી દિલ્હી, પાંચ વર્ષથી લંડનની જેલમાં રહેલા ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીએ મંગળવારે નવી જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ બ્રિટિશ...

નવી દિલ્હી, તાજેતરમાં કેનેડામાં નગર કીર્તન પરેડ દરમિયાન ખાલિસ્તાનના સમર્થનમાં ઝાંખીઓ કાઢવામાં આવી હતી. આ ઝાંખીઓમાં ભારતીય નેતાઓના હિંસક ચિત્રણ...

નવી દિલ્હી, નેધરલેન્ડ પોલીસે પેલેસ્ટાઈન તરફી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે અને તેમને વિખેર્યા છે. નેધરલેન્ડની...

નવી દિલ્હી, ભારત સાથેના તણાવને કારણે માલદીવના પ્રવાસન પર અસર પડી રહી છે. માલદીવ પહોંચનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ચાર મહિનામાં...

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ યાદવ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો (એજન્સી)બદાઉન, બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતી વિશે અભદ્ર ટિપ્પણી...

(એજન્સી)ભુવનેશ્વર, ભારત વિરોધી-ખાલીસ્તાનની આતંકીઓને પોતાના દેશમાં લાલ જાજમ બિછાવી આવકારવા બદલ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની જસ્ટીન ટુડો સરકારની...

કોંગ્રેસે પરિવારનું ગૌરવ વધારવા ખોટો ઈતિહાસ લખ્યોઃ મોદી-વડાપ્રધાન મોદી ધારમાં ચૂંટણી પ્રચારમાં ગર્જયા (એજન્સી)ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશના ધારમાં...

મણિપુર, મણિપુર સરકારે તાજેતરના અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો માટે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી રૂ. ૬.૯૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે....

નવી દિલ્હી, સોમવારની સાંજે સેંકડો ઇઝરાયેલીઓ તેલ અવીવની શેરીઓમાં ઉતરી આવ્યા હતા, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોના પરિવારોમાં જોડાયા...

નવી દિલ્હી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે આસામના કચર જિલ્લામાં ડોલુ ટી એસ્ટેટમાં કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ...

નવી દિલ્હી, બંધારણના અનુચ્છેદ ૨૧ માં સમાવિષ્ટ ‘મૂળભૂત અધિકારો’ પર પ્રકાશ પાડતા, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે ‘ગર્ભવતી...

નવી દિલ્હી, ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં પૈસા રોકવા માટે ડ્રાઈવરે રૂ. ૫૦ લાખની કિંમતની કોપર ભરેલી ટ્રક વેચી દીધી. ૧૨ લાખના...

નવી દિલ્હી, ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે ત્રીજી વખત અવકાશમાં જવા માટે તૈયાર હતી, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેકનિકલ...

(એજન્સી)ભુવનેશ્વર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના નબરંગપુરમાં રેલી દરમિયાન એક મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ઝારખંડના મંત્રી...

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બ્રહ્મપુર-ઉધના સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો...

વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ ઇસ્કોનના અધિકારીઓ રવિવારે સંત ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના પાર્થિવ દેહને દેહરાદૂનથી દિલ્હીના કૈલાશ મંદિરની પૂર્વમાં લાવ્યા...

ચૂંટણી વચ્ચે EDના દરોડામાં ૩૦ કરોડની રોકડ મળી આવવાનો અંદાજ છે વીરેન્દ્ર રામ કેસમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના...

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ જમ્મુ અને કાશ્મીરમાં જમીની સ્થિતિમાં સુધારાને ટાંકીને રાજનાથ સિંહે કહ્યું કે ત્યાં ટૂંક સમયમાં વિધાનસભાની...

સવારે ઝાડીમાંથી લોહીથી લથપથ લાશ મળી ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે અમે લગ્ન સમારોહમાં હાજરી આપી ઘરે પરત ફરવાની તૈયારી...

પિતા પર હત્યાનો આરોપ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતાએ બાળકોને કાં તો ઝેર આપ્યું અથવા તેનું ગળું દબાવ્યું નવી દિલ્હી,દિલ્હીના...

ઝારખંડમાં પશ્ચિમ સિંઘભૂમમાં એસીસી ચાઈબાસા યુનિટ નજીક 3 ગામોમાં 169 એકર ખેતીની જમીનને આવરી લેતા સૌર ઊર્જા સંચાલિત લિફ્ટ ઇરિગેશન યુનિટ્સના લીધે ઉપજમાં એકર દીઠ રૂ. 30,000નો સરેરાશ વધારો થયો છે મૂળનિવાસી આદીવાસીઓના 169 ખેડૂતો ખરીફ, રવી અને જાયદ પાકો લેવા સક્ષમ બન્યા છે, તેમની આવક લગભગ ડબલ થઈ છે, યુવાનોની સહભાગિતા વધી રહી છે અને સ્થળાંતર ઘટી રહ્યું છે નવા 80 એચપી લિફ્ટ ઇરિગેશન યુનિટના ઉમેરા દ્વારા સ્કીમમાં વધારાની ફાઉન્ડેશનની યોજના છે જેનાથી આ નાણાંકીય વર્ષમાં વધુ 100 એકર આવરી લઈને વધારાના 100 ખેડૂતોને લાભ થશે ઝારખંડ, 6 મે, 2024 – ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ અદાણી ફાઉન્ડેશનની સાથે મળીને એસીસી...

અંકલેશ્વર, મુંબઈના ઉદ્યોગકારે પાનોલી ઓમકાર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ સામે ૩૬૩ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ સહિત ગુજરાતમાં દહેજ ખાતે યુનિટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.