Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રવેશ મેળવવા ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને પ્રવેશ પરીક્ષા ૨૯ એપ્રિલ ૨૦૨૩એ લેવાશે. આચાર્યશ્રી, જવાહર નવોદય...

રૂ. ૩પ૦ કરોડના ૧૪ર૪ આવાસોનું કામ પ્રગતિમાં-વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવોની...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુખ્યત્વે રસોઇમાં વપરાયેલું, સંડાસ-બાથરૂમમાં વપરાયેલું પાણી વેસ્ટ વોટર તરીકે નિકળે છે. આ પાણીનો નિકાલ અમદાવાદ મહાનગર પાલિકાની...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગર સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી-પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના : પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સુમેળ  13.25 લાખ રોપાઓ, વૃક્ષોના...

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સ્કાઉટ એન્ડ ગાઈડ્સના નિવાસી તાલીમ ભવનનું લોકાર્પણ દેશ માટે મરવાની તક ન મળી, દેશ...

તા.૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં અરજી મળે તે રીતે મોકલી આપવાની રહેશે-  તાલીમમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે પોલીસ અધિક્ષક ગાંધીનગરની યાદીમાં...

શુક્રવાર, ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સવારે ૯.૩૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને...

લોકોએ ગૌશાળા અને મંદિરોમાં ગાયની પૂજા કરીને ઘાસનું દાન કર્યુ હતુ. દર્શનાર્થીઓએ ભગવાનને પણ ચિસ્ક્કી,ખીચડી, અને પતંગ અર્પણ કર્યા હતા....

૧૮મી જી-૨૦ સમિટ સપ્ટે. ૨૦૨૩માં યોજાશે (એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે જી૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં યોજાનારા 2036-ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ-રમત ગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી ઉચ્ચસ્તરીય બેઠકમાં...

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ ૧૧ લોકોને ગેરકાયદે વિદેશ મોકલવામાં આવ્યા હતા (એજન્સી)અમદાવાદ, ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. અમદાવાદ...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દારૂના કારણે થયેલા ઝઘડામાં એકનું મોત થયાનો કિસ્સો બન્યો છે. આ વખતે શહેરના જમાલપુર વિસ્તારમાં શનિવારે મોડી સાંજે...

ગાંધીનગરથી અમિત શાહે મિશન ૨૦૨૪નો કર્યો પ્રારંભ (એજન્સી)ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ નિમિતે ગુજરાતના પ્રવાસે છે. જેમાં વિવિધ...

(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢમાં મકરસંક્રાંતિનો તહેવાર માતમમાં ફેરવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ભાખરવડ ડેમમાં ચાર લોકો ડૂબ્યા છે, જેમાં ૩ લોકોનાં...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના માફકસરના પવનથી પતંગબાજાે માટે સોનામાં સુગંધ ભળી...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વપરેલ સિમેન્ટ અને મેટલનો ફરીથી ઉપયોગ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વપરાયેલ સિમેન્ટ અને મેટલમાંથી...

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કલોલ ખાતે કપિલેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી કેન્દ્રીય ગૃહ...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે  કરી હતી. મુખ્યમંત્રીશ્રી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના...

અમદાવાદ , અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ તથા અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ખાતે ઉત્તરાયણ તહેવારની...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં તા. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માણસ ખાતે યોજવામાં આવનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની...

સીઓએ પોલિસ બંદોબસ્તની માંગણી કરી (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ ખાતે તાજેતરમાં સંકલનની બેઠક મળી હતી. જેમાં શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર કરવામાં...

(પ્રતિનિધિ) માણાવદર, માણાવદરમાં રજવાડા સમયની સરકારી રેફરલ હોસ્પિટલ આજે પણ કાર્યરત છે. પરંતુ રજવાડા વખતમાં જે સુવિધાઓ ખાસ કરીને તમામ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.