Western Times News

Gujarati News

Search Results for: યોગી આદિત્યનાથ

સુલ્તાનપુર, ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર સીટ પરથી ભારતીય જનતા પાટીના ધારાસભ્ય સીતારામ વર્માની ટ્‌વીટથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે....

નવી દિલ્હી, રાજકારણમાં લોકપ્રિયતા અને કામ બન્ને મહત્વના હોય છે, આવામાં વિરોધ પક્ષ દ્વારા સત્તા પક્ષ પર વારંવાર પ્રહારો કરીને...

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિરોઝાબાદમાં વાયરલ તાવ અને ડેન્ગ્યુના કારણે થયેલા મોતને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી...

મથુરા, શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર ભગવાનના જન્મ અભિષેકનો કાર્યક્રમ શ્રીગણેશ, નવગ્રહ પૂજન સાથે શરૂ થયો. ત્યાર બાદ ૧૦૦૮ કમળનાં ફૂલોથી ઠાકોરજીના...

લખનૌ, કુશ્તીની રમતને દત્તક લેનારી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પહેલવાનોનું સમર્થન અને માળખાગત વિકાસ માટે ૨૦૩૨ ઓલિમ્પિક સુધી ૧૭૦ કરોડ...

કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત મુંબઈ, પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે....

બુલંદશહેર, બુલંદશહેરના નરૌરા રાજ ઘાટ પર યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, યોગી...

લખનઉ, અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ...

લખનૌ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસની તારીખ નક્કી થઈ ગઈ છે. ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં ૯ મેડિકલ કોલેજાેના...

ગાઝિયાબાદ: યુપીના એક આઈપીએસ ઓફિસર સામે યુવતીને હેરાન પરેશાન કરવાની ફરિયાદ થઈ છે.યુવતીના પિતાએ મુખ્યમંત્રીને સંબોધન કરીને ટિ્‌વટર પર કરેલી...

લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ...

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગત રાતે ભીષણ દુર્ધટનામાં ૧૮ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય ૧૯ લોકોને ઇજા પહોંચી હતી. ઇજા...

લખનૌ: સંક્રમણને કારણે સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન લખનૌ (એસજીપીજીઆઇ)માં દાખલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની સ્થિતિ પૂર્વવત છે અને તેમને...

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ શાયર મુનવ્વર રાણાને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. આનંદ સ્વરૂપ શુક્લાના કહેવા...

લખનૌ: ઉત્તર પ્રદેશનાં સંભલ જિલ્લામાં આગ્રા-મુરાદાબાદ હાઇવે પર મોડી રાત્રે થયેલ ભીષણ અકસ્માતમાં ૭ લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં...

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની બેઠકોના પગલે મહારાષ્ટ્ર, પંજાબમાં નવા જુનીના એંધાણ : શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચેની...

ઇટાવા: આમ આદમી પાર્ટી (આપ)ના રાજયસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે ૨૦૨૨માં યોજાનાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપનું બીજીવાર સત્તામાં આવવાનું...

નવીદિલ્હી: કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીના ૪૭૬ પદો માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોથી ઝડપ, બબાલ અને...

અયોધ્યા: ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં શુક્રવારે સાંજે દર્શન કરવા પહોંચેલા એક જ પરિવારના ૧૨ લોકો સરયૂ નદીમાં સ્નાન દરમિયાન ડૂબી...

રાયબરેલી: ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કાનુનને લઇ હો હલ્લો થઇ રહ્યો છે ત્યારે માસુમોને લલચાવી, પટાવી અથવા તો ખોટુ બોલી દગો...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપની જૂથબંધી દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 'રાત્રિ ભોજ' કાર્યક્રમ શરૂ કરશે. યુપીના ગામેગામ હાથ ધરાનારા આ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા પર સમીક્ષા બેઠક કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા અયોધ્યા વિકાસ યોડના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.