Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘુસી જતાં અકસ્માત...

અમદાવાદ, શહેરના કઠવાડા વિસ્તારમાં રહેતા એક ૨૧ વર્ષીય શખસે પોતાની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. પ્રેમીએ ગઈ ૫ જાન્યુઆરીના...

પાલનપુર, બનાસકાંઠામાં આવેલા વિદ્યા મંદીર ટ્રસ્ટ(પાલનપુર)ની ૭૫મી જયંતિના અવસર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું...

મુંબઈ, રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સર્કલ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ પરંતુ એક્શન ડિરેક્ટર પોતાના અન્ય પ્રોજેક્ટ્‌સમાં...

મુંબઈ, બોલિવુડના સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ દીકરીના પેરેન્ટ્‌સ બન્યા હતા. દીકરીના જન્મના થોડા...

નવી દિલ્હી, ભારતીય સેનામાં 'રિમોટ કંટ્રોલ'થી ચાલતા 'રેટ' 'એનિમલ સાયબોર્ગ'ને ફોર્સમાં સામેલ કરવામાં આવશે. મિલિટરી ઓપરેશન દરમિયાન સેના આ ઉંદરોનો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે દિવાની વિવાદ(જમીન અને સંપત્તિ સાથે જાેડાયેલા મામલામાં) એસસી-એસટી એક્ટ લાગુ ન...

માંડુ ઉત્સવની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન મંત્રી સુશ્રી ઉષા ઠાકુરે કર્યું-3 મહિના માટે ટેન્ટ સિટીનું સંચાલન- 11 જાન્યુઆરી સુધી સાંસ્કૃતિક અને રોમાંચક...

સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર...

શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈએ જણાવ્યું,  “હું પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યો , તેમને જોયા અને...

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર શ્રી એલેક્સ એલિસે જણાવ્યું, “હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ...

૩ દિવસમાં ફાયર સર્ટીફિકેટ મેળવવા અલ્ટીમેટમ, અન્યથા પાણી અને ગટરનું કનેકશન કટ કરી બિલ્ડીંગ સીલ કરાશે મોરબી, ભૂતકાળમાં સુરતના કોચીંગ...

‘પ્લેટિનમ વન’ - હરિયાળીમાં પગરાવની સાથે દાંડી યાત્રાની ઝાંખી કરાવતું ગળતેશ્વર સ્થિત નવીન પર્યટન સ્થળ (માહિતી) નડિયાદ, ખેડા જિલ્લાના ગળતેશ્વર...

ધર્મજના અર્ચના પટેલનો અનોખો પક્ષી પ્રેમ-દિન પ્રતિદિન વધતા જતા મુલાકાતીઓ પેરટ પેટ હાઉસ ધર્મજમાં ગાંધીચોક સ્થિત ધૂન પેરટ હાઉસ ખાતે...

(એજન્સી)મુંબઇ, માલિકો કૂતરાઓને તેમના બાળકોની જેમ માની શકે છે, પરંતુ કૂતરા માણસો નથી અને તેથી માનવ જીવનને જાેખમમાં મૂકવા અથવા...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના ચીલોડા ખાતે આવેલ ઓમ લેન્ડ સ્કૂલનાં પ્રિન્સિપાલ એક સપ્તાહ અગાઉ ઘરેથી ડભોડા હનુમાનજી મંદિરે દર્શન કરવાનું કહીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.