Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં મહિલા સાથે છેડતી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતી ૩૦ વર્ષીય મહિલા...

અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી છે એ વાતથી કોઈ અજાણ નથી. પરંતુ આ દારૂબંધી હટાવવાની માંગ સમયાંતરે ઉઠતી રહે છે. રાજ્યમાં વિધાનસભાની...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાને લાઈમલાઈટથી પોતાને દૂર રાખે છે. જાે કે જ્યારે...

નવી દિલ્હી, ગીતોનું કામ છે મનુષ્યની લાગણીઓને સંચાલિત કરવાનું, સંગીત દ્વારા તેને સુખ આપવાનું. જ્યારે મધુર સંગીત કાનમાં પ્રવેશે છે,...

નવી દિલ્હી, ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ ૬૪ વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં...

(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાણી વિલાસ અને તસવીર દેશની સંસદની છે જેની ગરિમા જાળવવાનું કામ દેશના નેતાઓનું છે ગુજરાતની ચૂંટણીમાં બિન...

ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૨૧૪૭ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૧૦૯ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું...

ડુંગરાળ અને પહાડી વિસ્તારના ગામોના ૩૦ જેટલાં મતદાન મથકોના સંદેશા વ્યવહારની આપ-લે વોકીટોકી-વાયરલેસ સેટ દ્વારા કરાશે (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં...

છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ સજનપુર ગુજરાતમાં, પણ મતદાન મધ્યપ્રદેશમાં નસવાડી, સમગ્ર રાજયમાં ચુટણી માહોલ ગરમાયો છે. પરંતુ છોટાઉદેપુર જીલ્લાની નજીક...

આહવા,  ૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારના સ્થળાંતરિત મતદારોએ, તેમના કામકાજના સ્થળે ફરજિયાત મતદાનનો સંકલ્પ લીધો છે. સ્થળાંતરિત મતદારો માટેના નોડલ ઓફિસર-વ-જિલ્લા ખેતીવાડી...

પ્રચાર માટે જતા ઉમેદવારોને સ્થાનિક પ્રશ્નો અંગે રોષનો ભોગ બનવું પડે છે (એજન્સી)અમદાવાદ, રાજયમાં વિધાનસભા ચુંટણી ટાણે મતદારો પાસે મત...

ગુજરાતના અલગ અલગ શહેરોમાં એટીએસના દરોડા (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ એટીએસ અને જીએસટીની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ...

અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા રાજ્ય કક્ષાના ‘સ્પેકટેકઃ ૨૦૨૨’(ઇન્સ્પાયરિંગ...

ડેન્ગ્યુના કુલ ૨૩૩૩ તેમજ ચિકનગુનિયાના ૨૬૩ કેસ નોંધાયા (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી,...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.