Western Times News

Gujarati News

રૂ. ૬૦૦ કરોડના રોકાણ સાથેનો આ અદ્યતન પ્લાન્ટ ‘‘મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ફોર ધ વર્લ્ડ’’ની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર...

એક દિવસ અગાઉ ખુલાસો થયો હતો કે, મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત સામે સાયબર યુદ્ધ શરૂ કર્યું છે ટિ્‌વટર એકાઉન્ટ...

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩૯ દિવસથી યુદ્ધ ચાલુ છે, રશિયા સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલો કરી રહ્યું છે...

ગભરાયેલા ડ્રાઈવરોએ ભગાવી ગાડીઓ નવી દિલ્હી,પ્લેન ઉડતી વખતે આવનારા પડકારો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ જ્યારે આ પડકારો...

વિશ્વના રાજકારણમાં રાજકીય મિત્રતા, અંગત દોસ્તી માં પરિણમે છે ત્યારે રાજકારણ ભુલાય છે અને વિશ્વાસનિયતાભર્યો સાથ એ જ ‘દોસ્તી’ નું...

બ્રિટનમાં રાજકીય ટોળાશાહીના વલણને લઈને વડાપ્રધાન બોરીસ જાેન્સને રાજીનામું આપ્યું અને પ્રજાની ટોળાશાહીથી શ્રીલંકા સરકારનું પતન થયું ત્યારે ભારતના ચીફ...

તસવીર નરોડા કઠવાડા રોડ શ્રેયાંસનાથ સોસાયટી થી સુમતીનાથ સોસાયટી, મુરલીધર સોસાયટી પાસે ઉભરાતા ગટરના પાણીની છે! અને તેને લઈને નરોડા...

પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધા નું મોત -નડિયાદમાં મુશળધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા (પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં છેલ્લા ૨૪ કલાકમાં...

ગાંધીનગર, ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લાના પ્રવર્તમાન કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા તેમના ખેડા જિલ્લાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગૌતમભાઇ...

ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે -ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૧૨.૦૫...

દાંડીયાત્રામાંથી પ્રેરણા લઈને શરૂ થયું ગુજરાત સમાચાર, દાંડીયાત્રાના પ્રણેતા ગાંધીજી હતા, ગુજરાતની વિકાસયાત્રાના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ છે. 'ગુજરાત સમાચાર' દ્વારા...

રોટરી ક્લબ ઓફ ગાંધીનગરનો ૩૭મો શપથવિધિ સમારોહ ગેઝિયા હોલ, સેક્ટર -૨૫ ખાતે યોજાયો જેમાં રોટરીના સભ્યો, બોર્ડ મેમ્બર્સ, અન્ય રોટરી...

હજારો રક્તદાતાઓએ રક્તદાન કરીને સેવાયજ્ઞમાં આહૂતિ આપી-જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં શ્રી નરેશભાઈ પટેલ...

નવી દિલ્હી,  ભારતના મિશન ગગનયાનની સંપૂર્ણ યોજના બહાર આવી છે. આ યોજના અનુસાર, ગગનયાનનું પ્રથમ ટ્રાયલ ખાલી રહેશે જ્યારે બીજા...

(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી...

આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે...

દહેગામ ગાંધીનગર રોડ પર સોલંકીપુરા નજીક એક રિક્ષા ઉપર પીપળાનું વૃક્ષ પડતાં ૩ લોકોના મોત થયા છે ગાંધીનગર,  ગુજરાતમાં અત્યારે...

નવસારીની ૩ મોટી નદીઓમાં પૂર-કલેક્ટરે લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા વિનંતી કરી નવસારી, ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.