Western Times News

Gujarati News

Search Results for: આત્મનિર્ભર ભારત

અમદાવાદ: ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી હોમગ્રોઉન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે જાહેર કરે છે, એક નીતિગત અને કોમર્શિયલ ભાગીદારી અદાણી જૂથ- જે દેશની...

 ઓક્સિજનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદરૂપ થશે ભારતની અગ્રણી પાક-સંરક્ષણ કંપની યુપીએલ લિમિટેડએ કોવિડ સારવાર માટે ઓક્સિજનનું ઉત્પાદન કરવા એના તમામ...

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત  કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...

પ્રવર્તનમાન સમયમાં ભારતમાં આત્મનિર્ભરતા તરફ જઇ રહ્યું છે જેમાં ખેતરથી માંડીને અંતરીક્ષ સુધી આત્મ નિર્ભરતા કેળવવાની દિશા તય કરાઈ આપણે...

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે યોજવામાં આવી હતી- શ્રી એમ. વેંકૈયા નાયડુએ દાંડીમાં મીઠાની કૂચને ઇતિહાસમાં પરિવર્તન લાવી દેનારી ‘જળવિભાજક ક્ષણ’...

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને SSIT BHAT સંસ્થા દ્વારા સંયુક્ત એમઓયુમાં હસ્તાક્ષર થયા. આ એમઓયુ અંતર્ગત બંને સંસ્થા પરસ્પર ટેકનોલોજી વિજ્ઞાન અને ભારતની અંદર...

કંપની વિવિધ રોકાણકારો પાસેથી સ્પર્ધાત્મક દરે લોંગ ટર્મ ડેટ ફન્ડ એકત્ર કરી શકશે કોચી, 17 માર્ચ 2020: ઇકરાએ મુથુટ ફાઇનાન્સ...

આઝાદીના ૭૫ વર્ષ બાદ સમગ્ર રાષ્ટ્ર “લીવ ફોર ધ નેશન”ના મંત્ર સાથે વિશ્વગુરુ બનવા અગ્રેસર બન્યું છે ત્યારે પુનરાવર્તિત દાંડી...

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી નાગરિકોને વિશ્વસનીયતાનો સંદેશ પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ Ø   ૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો માટેના...

સરસ મેળો-૨૦૨૧ -કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામ’ અંતર્ગત ‘સરસ મેળા’નું આયોજન...

કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી (સીવીડી) તથા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી (એડીડી) દૂર કરવાથી સ્થાનિક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશેઃ ઓલ ઈન્ડિયા સ્ટેઈનલેસ સ્ટીલ પાઈપ્સ...

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વીજળી, પાણી, માર્ગો અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી તેનો સીધો લાભ ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને મળી રહ્યો...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા આજે ગૃહમાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ : અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમતસંકુલ ખાતે યોજાયેલ ૧૧ માં ત્રિદિવસીય એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ...

સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી...

સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કર્યો, રૂ. 5 કરોડ સુધી જામીનગીરીથી મુક્ત ફંડ ઓફર કર્યું ·         કંપનીની રચના, કરવેરાનું ફાઇલિંગ, પેરોલ મેનેજમેન્ટ,...

અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી આજથી “કિસાન સૂર્યોદય યોજના” નો સાંસદસભ્યશ્રી દીપસિંહ રાઠોડના હસ્તે શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર...

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના જુદા જુદા ભાગોથી કેવડિયા જતી આઠ ટ્રેનોને રવાના કરી...

b ઉત્તરપ્રદેશના ગોરખપુર માટે એક ગર્વ કરનાર સમાચાર સામે આવ્યા છે અહીંની અનુમેહા તોમરે મિસેજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ૨૦૨૦નો પુરસ્કાર જીત્યો...

પીડિલાઇટ હાઉસની બ્રાન્ડ ડો. ફિક્સિટએ આજે મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને ચમકાવતી એક નવી જાહેરાત પરથી પડદો ઊંચક્યો હતો. આ નવી...

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજ, હૈદરાબાદ ના સહિયારા પ્રયાસથી હૈદરાબાદ ના જીયાગુડા  ગૌ શાળા ખાતે...

કોલકાતાઃ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એન્ડ સ્ટીલ મંત્રી   શ્રીધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કોલકાતા ખાતે ઈન્ડિયન ઓઈલના નવા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં...

આઈઆઈએસએફ 2020નું એક વિશિષ્ટ અને વિશેષ આકર્ષણ હશે “વિદ્યાર્થી વિજ્ઞાન વિલેજ” છઠ્ઠો ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (ઈન્ડિયા-ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ - આઈઆઈએસએફ 2020) એ...

આત્‍મનિર્ભરતા તરફ આગળ વધી રહેલ : ખેડૂત લક્ષ્‍મણભાઇ અન્‍ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે આજે તેમના રોપા મહીસાગર જિલ્‍લામાં...

દેશભરમાં અનલોક દરમિયાન સરકારી તંત્રની નિષ્કીયતાથી નાગરિકોએ સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરતા પરિસ્થિતિ વણસી : સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત ચાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.