Western Times News

Gujarati News

અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. આજે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા...

મહેસાણા, મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચાલતું રાજકારણ જગજાહેર છે. આજે આ રાજકીય અદાવત હિંસક બની હતી. મંગળવારે ડેરીની વાર્ષિક સાધારણ સભા...

૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી.-ભકતોની હાજરીમાં ભગવાન...

મુંબઇ, માન્ય ટિકિટ ધરાવતા મુસાફરને પણ ઓનબોર્ડિંગ ન કરતા એર ઈન્ડિયાને રેગ્યુલેટરે દંડ ફટકાર્યો છે. એર ઈન્ડિયા પર કાર્યવાહી કરતા...

ફાધર્સ ડે પિતૃત્વ અને પિતા- સંતાનના જોડાણનું સન્માન કરવા માટે ઊજવવામાં આવે છે. તેઓ તેમના સંતાનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ...

ભોપાલ, રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં મંગળવારે રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપ સમર્થિત વોટરોની સંખ્યા...

ગાંધીનગર, ગાભમારાની ઈયળ ડાંગરના પાકને નુકસાન પહોંચાડે છે અને ઉપજમાં ૭૦ ટકા સુધી ઘટાડો કરે છે. સલ્ફર મિલ્સ લિમિટેડ તેનું...

વીએ એના પોસ્ટપેઇડ યુઝર્સ માટે સોનીલિવ પ્રીમિયમ એડ-ઓન પેક પ્રસ્તુત કર્યું -વાજબી ખર્ચે એડ-ઓન ડેટા+ એન્ટરટેઇન્મેન્ટ પેક પ્રસ્તુત કર્યું- ચિંતામુક્ત...

અમદાવાદ, ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થયું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં વીજળી પડવાને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના નિકોરા ગામે છેલ્લા ચાર દિવસથી પાની નહીં આવતા હરસિધ્ધિ ફળિયું નવી નવીનગરી આહીર ફળિયું મજીદફરીયુ સહિતના...

શાળામાં ગીતાના પાઠ ભણાવવાની જાહેરાત ગાંધીનગર, સોમવારથી શરુ થયેલા શૈક્ષણિક સત્રથી સરકારી સ્કૂલોમાં ભગવદ્‌ ગીતાના પાઠ ભણાવવામાં આવશે એવી જાહેરાત...

સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ એન.વી.રમના સહિતના સુપ્રીમકોર્ટના ન્યાયાધીશનું બંધારણીય મહત્વપૂર્ણ મૂલ્યાંકન અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નીખિલભાઈ કરીયલે એડવોકેટ આઈ. એચ. સૈયદ...

ભારતમાં આવેલા સેમસંગ સર્વિસ સેન્ટરો ‘પેપરલેસ’ બન્યાં સમગ્ર ભારતમાં આવેલા સેમસંગ ઇન્ડિયા સેન્ટરો પેપરલેસ થઈ ગયાં છે. Samsung Service Centers...

નવી દિલ્હી, ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો...

નવી દિલ્હી, પોતાના માસ્ટર સ્ટ્રોકને કારણે અલગ ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદીએ ફરી આજના સળગતા સૌથી મોટા પ્રશ્ન બેરોજગારી અને મોંઘવારી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.