અમદાવાદ RTOમાં મોટી સંખ્યામાં ઈ-વ્હીકલ રજિસ્ટર થયાઃ લોકો EV તરફ વળ્યા-રોજ વાહનમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ વધારી રહ્યો છે ત્યારે સરકાર...
IPL Media Rights e-Auction પ્રથમ દિવસનું ઓક્શન સમાપ્ત થયું -જે કંપનીઓ સૌથી આગળ છે તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ-વાયકોમ, ડિઝ્ની હોટસ્ટાર...
AFC એશિયન કપ ક્વોલિફાયરમાં હાર પછી અફઘાન ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા સાથે ગેરવર્તન કર્યું કોલકાતા, કોઈપણ સ્પોર્ટ્સમાં ફાઈટિંગ સ્પિરિટ એક અલગ...
નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મતગણનાઃ આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા નવી દિલ્હી, જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી...
સગીરાને જંગલમાં લઈ જઈ ૩ હવસખોરોએ પીંખી નાખીઃ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા મોડાસા, ભિલોડા તાલુકાના એક...
ટોળાને વિખેરવા ટીયર ગેસના ૫૦ સેલ છોડાયા; હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ બાબતે માથાકુટ થઈ હતી:...
(પ્રતિનિધિ)વાપી, વાપી અને અંકેલશ્વર સ્થિત યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ કંપનીના સ્થાપક ચેરમેન રજ્જુભાઈ (રજનીકાંત) શ્રોફની સમાજ સેવાઓને ઉપલક્ષમાં રાખી ભારત સરકાર...
દેશમાં પ્રિવેન્ટિવ હેલ્થકેરનો દૃષ્ટિકોણ બદલવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશેઃ શ્રી યશ શાહ અમદાવાદ, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે "ઇલાજ કરતાં નિવારણ હંમેશા શ્રેષ્ઠ હોય છે". આ જ વિચારધારા ને...
અમદાવાદ નજીક શેલા ગામના તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે ખાતમુહૂર્ત... આ પ્રોજેક્ટ અંતર્ગત વૉક-વે, પગપાળા...
ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલે કહ્યું કે ઇડીઆઇઆઇનો અભ્યાસક્રમ...
ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી-કેન્દ્રીય ગૃહમંત્રી *શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં આણંદ ખાતે ઈરમાનો ૪૧મો દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૨૫૧...
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 195.07 કરોડને પાર 12-14 વર્ષની વય જૂથ માટે 3 .51 કરોડથી વધુ રસીના ડોઝ...
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે દીવમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રાદેશિક પરિષદો...
જામનગર, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને જામનગર મનપામાં વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી કરવામાં...
બનાસકાંઠા, જિલ્લાના પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અનેકવાર...
ભાવનગર, ગઇ કાલે સબજેલમાં આરોપીના મોતની ઘટનામાં પેનલ પીએમ બાદ લાશ સ્વીકારવાનો પરીજનોનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય...
અમદાવાદ, આંબાવાડીમાં સી.એન.વિદ્યાલય પાસે ગત બુધવારે થયેલી હત્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્ની સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં...
નવી દિલ્હી, પોતાના અપકમિંગ રિયાલિટી શૉ સ્વંયવર- મીકા દી વોટીની તૈયારી કરી રહેલા સિંગર મિકા સિંહને ગોવાની એક સ્થાનિક ગ્રામ...
નવી દિલ્હી, આઉટર-નોર્થ દિલ્હીની સાયબર પોલીસે એક નકલી કોલ સેન્ટરનો ભાંડો ફોડ્યો છે. આ કોલ સેન્ટરમાં કામ કરતી ૮ છોકરીઓ...
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની કમાણી દિવસેને દિવસે નબળી દેખાઈ રહી છે. પ્રથમ...
નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું છે કે મોટાભાગના ઇતિહાસકારોએ મુઘલોના ઇતિહાસને મહત્વ આપ્યું છે અને પંડ્યા, ચોલ, મૌર્ય,...
કેદારનાથ, ઉત્તરાખંડમાં આવેલા ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા માટે આ વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા છે. ચારધામ...
અમદાવાદ, અમદાવાદના સોલાથી નવા વાડજસુધીની હાઉસિંગ બોર્ડની ૧૮થી વધુ સોસાયટીઓની રિડેવલપમેન્ટની કામગીરી ‘સોગંદનામા’ને કારણે અટકી ગઈ છે. નારણપુરાથી રાણિપ બસ...
અમદાવાદ, ૨૦૨૧ બાદ અમેરિકાએ ધડાધડ સ્ટૂડન્ટ વિઝા મંજૂર કર્યા બાદ હવે ત્યાં ભણવા જવા ઈચ્છતા સ્ટૂડન્ટ્સ માટે એક નવી જ...
વડોદરા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા નજીક આવેલાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરની કાયાપલટ થઈ ગઈ છે. મંદિર પરના...
