Western Times News

Gujarati News

બેંગાલુરુ,  ટ્રેડિંગનો શ્રેષ્ઠ અને એકીકૃત અનુભવ આપવાના ઉદ્દેશ સાથે સૌથી વધુ ઝડપથી વિકસતા ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પૈકીના એક FYERSએ...

નડિયાદ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે ચિત્ર પ્રદર્શનનું સાંસદશ્રીના હસ્તે થયું ઉદ્ધાટન ભારત દેશ 2047માં તેના 100મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરે...

અમદાવાદ મિરરના રીલોન્ચીંગ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતી Ø લોકશાહીમાં ચોથી જાગીર મહત્વનો ભાગ ભજવે છે.- મિનિમમ  ગવર્નમેન્ટ...

આઇઆઇએચએમઆર યુનિવર્સિટી રાજ્યમાં કુટુંબ આયોજન અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત અન્ય મુખ્ય માપદંડો પર પ્રોજેક્ટનો અમલ કરે છે ·         સર્વે દરમિયાન...

નવી દિલ્હીઃ ફૂટવેરમાં અગ્રણી બાટા ઇન્ડિયા લિમિટેડએ બોલીવૂડના અભિનેતા કાર્તિક આર્યનને કંપનીનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે....

મેઘરજ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા લિમ્બચધામ ખાતે લિમ્બચ નાયી વાળંદ સમાજમંચ આયોજીત રાજકોટના ફોરએક્ષ સલુનના માલિક અને હેર માસ્ટર...

છેલ્લા કેટલાક સમયથી દાહોદ શહેરને અડીને આવેલા દાહોદ તાલુકાના મુવાલીયા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડો લટાર મારતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં...

ભગિની સમાજ અને નગર પાલિકા દ્વારા આયોજીત શનિવારે વિશ્વ મહિલા દિન નિમિત્તે  ટાઉન હોલમા “નારી ની વેદના,સંવેદના, અને મર્યાદાઓ” પરિસંવાદ...

૭ ટન જેટલું કોપર સ્ક્રેપ વેરહાઉસનું પતરું ખોલી અજાણ્યા ચોર ઈસમો ૨૨ લાખનું કોપર સ્ક્રેપ ચોરી ગયા. (વિરલ રાણા દ્વારા)...

વરિષ્ઠ પત્રકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત નવલકથા અલંકૃતાએ વિશ્વભરનાં લાખો ગુજરાતી વાચકોનાં દિલને ભીંજવ્યાં છે (વંદના નીલકંઠ...

શ્રી સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે  ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો,-એક લાખથી ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા  હતા....

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કપરા...

: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ ની ચિત્ર કૃતિઓ... ડેસર તાલુકાના રાજૂપુરા ગામે ગરીબ અને...

લોકોમાં આઝાદી મહોત્સવનો અનેરો ઉત્સાહ નડીયાદ, આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદથી  આરંભાયેલી દાંડીયાત્રા ખેડા જિલ્લામાં આવી પહોંચતા ગ્રામજનો, નગરજનો,...

માણાવદરના ખેડૂત મહેશભાઈ દેકી વાડીયાએ ટંકારા થી સો રૂપિયા કિલો ભાવે કાળા ઘઉં બિયારણ લાવી વાવેતર કર્યું હતું પોતાની બે...

લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા આંબલી ખાતે આવેલ આર  જે ત્રિવેદી સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ ખાતે 80 જેટલી વૃદ્ધ વ્યક્તિઓ ના બી...

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી કંપની એચડીએફસીએ મહિલા ઉધમીઓની મદદ માટે સલાહ કાર્યક્રમ 'સ્માર્ટ-અપ ઉન્નતિ કાર્યક્રમ હેઠળ બેંકની વરિષ્ઠ...

ઇન્દોર: ભૈયુજી મહારાજ આપઘાત કેસમાં મહારાજના ડ્રાઇવર અને સેવાદાર કૈલાશ પાટિલનું નિવેદલ લેવાયું હતું. કૈલાશે જિલ્લા કોર્ટમાં નિવેદન આપ્યું હતું...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.