Western Times News

Gujarati News

વડોદરામાં પ્રથમવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ થઈઃ ચુડાસમા દ્વારા ઉદ્‌ઘાટન કરાયું-રોજ ૫૦૦ ટેસ્ટ કરાશે, ૪ કલાકમાં રિપોર્ટ...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ અંગે કરવામાં આવેલ તૈયારીઓ અને સાવચેતીઓનું નિરીક્ષણ કર્યું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ તાજેતરની હવામાન આગાહી ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના...

વિડીયો કોલથી હોસ્પિટલના  તબીબો,દર્દીઓ અને દર્દીઓના સ્વજનો સાથે વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે...

જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી...

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે...

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ ¤ વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંલગ્ન વિવિધ કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે કાઉન્સેલરશ્રીઓને કોરોના નિયંત્રણની કામગીરીની...

ઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે  નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી...

ઝડપથી વધી રહેલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના જેસીઆઈ શાહીબાગ દ્વારા ઓક્સિજન...

કોરોનાને હરાવવા સીતારામબાપુએ ઔષધિ પૂરી પાડી- મોરારિબાપુએ સહાય આપી તળાજા, તળાજા પંથકમાં ફેલાયેલા કોરોનાને હરાવવા સંતો, સાહિત્યકાર અને સમાજસેવકો આગળ...

નવી દિલ્હી, કેન્દ્રએ રવિવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિનાના દરેક દિવસે અને મોડે સુધી રાશનની દુકાનો ખુલી રાખવાનો નિર્દેશ...

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ પણ આપી ચેતવણી જેરૂસેલમ,ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે....

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જીલાલ વહિવટી તંત્રએ અધિકારીઓની જુદી જુદી ટીમો...

ગાંધીનગર, ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડાના સંકટ વચ્ચે મુખ્યમંત્રીએ તૈયારીઓ અંગેની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ...

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે...

થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુના મેપલ કાઉન્ટી-૧ના એક ફ્લેટમાંથી સોલા પોલીસે દારૂની મહેફિલ ઝડપી અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.