Western Times News

Gujarati News

Search Results for: આમ આદમી પાર્ટી

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઈન્સ્યુલિનને લઈને વિવાદ શમવાનો નામ નથી લઈ રહ્યો. ઈન્સ્યુલિનને લઈને આમ આદમી...

અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં જયારે બારડોલીમાં માત્ર 3 ઉમેદવાર વચ્ચે જંગ ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો...

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં આગામી ૭ મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાનારી છે.ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી...

19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે અમદાવાદ, લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારી નોંધાવાની...

ગાંધીનગર, લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કાર્યની શરૂઆત કરી દેવાઇ છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર માટે જે વિવિધ ખર્ચ કરવામાં...

ઘોઘંબાના કાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની અનિયમિતતા કારણે દર્દીઓ મુશ્કેલીમાં (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ઘોઘંબા તાલુકાના કાનપુર ગામે પ્રાથમિક આરોગ્ય...

દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો-અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય-કેજરીવાલને ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ-રિમાન્ડ સામેની અરજી (એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની લિકર પોલિસી...

અમારા બે ખેલાડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છેઃ રાહુલ ગાંધી INDI-એલાયન્સ બ્લોકની મહારેલીમાં ઘણા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચ્યા (એજન્સી)નવી દિલ્હી,...

EDએ પશ્ચિમ બંગાળમાં ૩૦૦૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ ગરીબોના પૈસા છે. નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું...

વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા (એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની પાંચ પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર...

‘એક દેશ- એક ચૂંટણી’ના મુદ્દા પર તમામ હિતધારકો વચ્ચે સર્વસંમતિ માટેના પ્રયાસો ક્યારે ? એવા સમયે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત...

વડોદરા, લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની વિધાસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, આ ચૂંટણીમાં વાઘોડિયાની બેઠકનો પણ સમાવેશ થાય...

ભાવનગર, ભાવનગર લોકસભા બેઠક પર ઈન્ડીયા ગઠબંધન દ્વારા આમ આદમી પાર્ટી AAPના બોટાદના ધારાસભ્ય મેદાનમાં ઉતારાયા છે ત્યારે લોકસભાની ચુંટણી...

૪ વર્ષથી સ્કોલરશીપ ચૂકવવામાં આદિજાતિ વિભાગનાં ઠાગાઠૈયા-સ્કોલરશીપ ન મળતા અને પરીક્ષામાં બેસવા દીધા ન હોવાથી હાલ કેટલાક જીએનએમના વિદ્યાર્થીઓ કડિયા...

AAP ના જીતેન્દ્ર કાછડિયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને સોમવારથી તેની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ...

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ તરનતારન,  પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.