Western Times News

Gujarati News

Search Results for: ભારતીય રેલવે

અમદાવાદ સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ હેન્ડલૂમ કાર્પેટ અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો અમદાવાદ,...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદના શ્રીમતી પ્રમુખ ગીતિકા જૈનની આગેવાની હેઠળ અમદાવાદ મંડળ કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને 'આંતરરાષ્ટ્રીય...

નવી દિલ્હી, યુધ્ધગ્રસ્ત યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ થઈ ગયુ છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા...

નવી દિલ્હી, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફસાયેલા નાગરિકોને કોઈપણ રીતે કિવ છોડી દેવા કહ્યું કારણ કે લડાઈ યુક્રેનની રાજધાની શહેરમાં...

નવી દિલ્હી, ભારતમાં ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે અને તેમાં ટિકિટ વગર જ ચઢી જનારાઓનો તોટો નથી.ભારતીય...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા એમ.એ.ચાવડા જાેઈન્ટ પોલીસ કમિશનર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 16મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા શ્રી એમ.એ.ચાવડા જોઈન્ટ પોલીસ...

મધ્ય રેલવેના જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર લાહોટીએ મંગળવાર,1 ફેબ્રુઆરી,2022 ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે વધારાનો કાર્યભાર ગ્રહણ...

ભારતીય રેલવેની પ્રતિષ્ઠિત સંસ્થા વડોદરાની નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે (NAIR) એ તેનો 71મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. આ...

અમદાવાદ ડિવિઝનના રેલવે સુરક્ષા વિભાગ યાત્રીઓ અને તેમના સામાનની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં હંમેશા તત્પર રહે છે. આજે તારીખ 14/12/2021 ના...

મુંબઈ, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર થોડાક મહિના પહેલા રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને...

રેલવેની જમીન પરથી હટાવેલા ઝુંપડપટ્ટીઓના નાગરિકોના પુનઃ સ્થાપનનો મુદ્દો અમદાવાદ, સુરત ખાતેની રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારા ઝુંપડપટ્ટીઓના રહેવાસીઓના...

71મા સ્થાપના દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેની મુખ્ય કચેરી, ચર્ચગેટને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી પશ્ચિમ રેલ્વેએ 5 નવેમ્બર, 2021 ના રોજ તેની સ્થાપનાના 70 વર્ષ પૂર્ણ કરીને તેના 71મા વર્ષમાં પ્રવેશ કર્યો છે...

મુંબઈ, રેલવે પરિસરમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, થૂંકવું નહિ તેમજ પરિસરને અસ્વચ્છ કરવું નહિ એ બાબતે રેલવેએ સ્ટીકર્સ તેમજ...

નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને...

ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારી શ્રી પ્રકાશ બુટાની દ્વારા સોમવાર તારીખ 27 સપ્ટેમ્બર, 2021ના રોજ પશ્ચિમ રેલવેના એડિશનલ જનરલ મેનેજર તરીકેનો...

DRM તરુણ જૈન દ્વારા મંડલ કાર્યાલયમાં 'સીવરજ ટ્રીટમેન્ટ પ્લાંટ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર “સ્વચ્છ રેલ...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રનો 75 મો સ્વતંત્રતા દિવસ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્થિત,...

નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી...

મુંબઇ: મુંબઈમાં ચોમાસાએ શુભ પ્રવેશ કરી દીધો છે.અને મુંબઇમાં ભારે વરસાદ થયો છે ભારત વિજ્ઞાન હવામાન વિભાગ મુજબ, આવનારા ૪૮...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.