Western Times News

Gujarati News

Search Results for: ભારતીય રેલવે

પશ્ચિમ રેલવેની તમામ ટ્રેનોમાં હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT) નું 100% અમલીકરણ-કર્મચારીઓને આર.એ.સી. અને પ્રતીક્ષા સૂચિવાળા મુસાફરો માટે ખાલી પડેલી બર્થ...

અમદાવાદ, ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં ૮૭ સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ એપ્રિલના...

ભારતીય ઉધોગપતિઓને આવકારવા બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઓ સાથે સુરીનામ સજ્જઃ સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી  સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીની CII દ્વારા આયોજિત...

અમદાવાદ, રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય વડાપ્રધાનના...

મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...

પેેકેજ ટ્રેનમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, તિરૂપતિ સ્થળનો સમાવેશ: ચા-નાસ્તો, લંચ-ડિનર સહિતની સુવિધા-આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, કલ્યાણ, અને પુણે સ્ટેશનથી પણ...

૧૩૦ ટ્રેનોના તમામ વર્ગના ભાડામાં તોતિંગ વધારો-એસી-૨,૩, ચેરકારમાં ૪૫ રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં ૩૦ રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવામાં...

અમદાવાદ, નિવૃત્ત સરકારી કર્મચારી મૂળજીભાઈ ત્રિમૂર્તિ જ્યારે પોતાના વતન જવા માટે સાબરમતીથી ટ્રેનમાં બેઠા ત્યારે તેઓ જાણતા નહોતા કે આ...

કેબિનેટે નવી દિલ્હી, અમદાવાદ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), મુંબઈ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસને મંજૂરી આપી દીધી છે.  પ્રધાનમંત્રી શ્રી...

વડાપ્રધાનની વિચારસરણી, નિર્ણયો, નીતિમાં પાંચ પ્રણનું પ્રતિબિંબ-તમામ દેશવાસીઓએ આપણા વૈજ્ઞાનિકો પર ભરોસો મુક્યો એ નવા ભારતની નવી વિચારધારાનું પરિણામ વડાપ્રધાન...

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઔદ્યોગિક કોરિડોર અને સક્ષમ વાતાવરણ પર્યાવરણને અનુકૂળ ઊર્જા તરફ પરિવર્તનને ઝડપથી સુનિશ્ચિત કરશેઃ અવાદા ગ્રૂપ નવી...

પ્રથમ તબકકામાં ર૩ ટ્રેનો સામેલ કરાશેઃ ઝડપ પ્રતીકલાક ૧૮૦ કિમી સુધી લઈ જવાશે નવીદિલ્હી,ભારતીય રેલવે ટેકનીકમાં સતત ફેરફાર સાથે મુસાફરીને...

શ્રી પ્રવીણ ચંદ્ર સિંહા, ઇન્સ્પેક્ટર જનરલ કમ પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર, પશ્ચિમ રેલવેને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM)...

એમેઝોન ઈન્ડિયાએ તહેવારની મોસમ પૂર્વે ગુજરાતમાં ગ્રાહકોનાં પેકેજીસનું આંતરશહેરી પરિવહન મજબૂત બનાવ્યું ભારતીય રેલવે દ્વારા ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરવાની સક્રિય...

રૂ.૨૭૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે લાઈનથી  અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર યાત્રાધામનો વિકાસ થશે...

રેલવે મંત્રાલય હાલ માત્ર શારીરિકરૂપે સક્ષમ ન હોય તેવા લોકો, દર્દીઓ, વિદ્યાર્થીઓને જ લાભ આપી રહ્યું છે નવી દિલ્હી, તાજેતરમાં...

નવીદિલ્હી,રેલવે મંત્રાલયે ભારતીય રેલવે ઇનોવેશન પોલિસી લોન્ચ કરી છે. તેને ‘સ્ટાર્ટઅપ્સ ફોર રેલવે’ નામ આપવામાં આવ્યું છે. તેનું વાર્ષિક બજેટ...

ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન,૨૦૨૨ ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે...

ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ કાર્ય કરનાર પરિવહનનું સાધન છે. ભારતીય રેલવેના મુખ્ય એજન્ડાઓમાંથી એક ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષા છે....

નોન સેફ્ટી કેટેગરી અંતર્ગત કોમર્શિયલ, એન્જિનિયરિંગ, મેડિકલ મળીને આશરે ૮૦,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી વડોદરા, કેન્દ્રિય રેલ મંત્રાલયના રેલવે બોર્ડ દ્વારા...

નવીદિલ્હી, ગલવાનમાં ચાલુ મડાગાંઠ વચ્ચે ભારતીય રેલ્વેએ ચીની કંપનીની સાથે એક મોટો કોન્ટ્રાકટ કર્યો છે. ભારતીય રેલવેએ સુપરફાસ્ટ ટ્રેનો માટ...

ફાટક મુક્ત ગુજરાત બનાવવાની નેમ સાથે રૂ. ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુરમાં અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ અને રાહદારીઓના સબ-વેનું...

લગભગ ૧૬ કંપનીઓએ આ ટેન્ડર મેળવવા હોડમાં છે નવી દિલ્હી,  ભારતીય રેલવે દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું વેગન મેકિંગ ટેન્ડર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.