ઢાકા, બાંગ્લાદેશમાં વિભિન્ન સ્થળોએ ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી કેએમ નૂરૂલ...
Search Results for: હિંસાના
સમોઆ, વર્ષો જૂના વિશ્વના વિવિધ દેશોમાં ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓ તે સમાજ અનુસાર ઘડવામાં આવ્યા હતા પરંતુ...
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે ત્રિપુરામાં મુસ્લિમો પર ક્રૂરતા આચરવામાં આવી રહી છે. તેમણે પૂછ્યું કે...
(પ્રતિનિધિ) નડિયાદ, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી ઓગણીસમી સદીમાં થઈ ગયેલ આધ્યાત્મિક ક્રાંતિ સર્જનાર અને અસાધારણ દાર્શનિક સંતકવિ હતા . મહાત્મા ગાંધીજીના...
ઢાકા, કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે...
નવીદિલ્હી, બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થા સેવ ધી ચિલ્ડ્રન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં...
લખનઉ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશીષ...
આશીષ મિશ્રા પર આરોપ લગાયો છે કે તે લખીમપુર ખીરીમાં ૪ કિસાનોને કચડનાર વાહનોમાંથી એકમાં હતો લખનઉ, લખીમપુર ખીરીમાં સાત...
લખનૌ, યુપીના લખીમપુરમાં કિસાન મોરચાએ ખેડૂતો પરના અત્યાચાર સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જાેગિન્દર સિંહ ઉગ્રહને આરોપ...
લખનૌ, લખીમપુરમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ખેડૂતો સહિત આઠના મોત થયા બાદ ખેડૂત સંગઠનોએ સરકાર સામેના આંદોલનને વધારે ઉગ્ર...
નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં રવિવારના રોજ થયેલી હિંસાનો મુદ્દો અટકતો નથી. રાષ્ટ્રીય લઘુમતી આયોગે લખીમપુર ખેરીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન શીખો...
નવી દિલ્હી, ભાજપના સાંસદ વરૂણ ગાંધી ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર મુદ્દે પહેલા પણ ટિ્વટ કરી ચુકેલા...
લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના...
લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મામલે આશીષ પાંડે અને લવ કુશને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંને સાથે પૂછપરછ...
લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ભડકેલી હિંસાના પીડિતોને મળવા માટે પહોંચેલા પ્રિયંકા ગાંધી વાડ્રાને પોલીસે સોમવારે વહેલી પરોઢે કસ્ટડીમાં...
નવીદિલ્હી, લખીમપુર હિંસા પર યોગી સરકાર એક તરફ વિપક્ષના આકરા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે તેઓના સાંસદ...
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ પુષ્પાંજલિ અર્પણ કરી. પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૨ મી...
પોરબંદર, આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મ જયંતિ છે. આ પ્રસંગે ગાંધી જયંતીના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા...
નવીદિલ્હી, દિલ્હીની તીસ હજારી કોર્ટે ગાયક યો યો હની સિંહ સામે તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા ઘરેલુ હિંસાના કેસમાં...
ન્યુયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે મહાસભાની બેઠક દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે મ્યાનમારમાં બળવા બાદ...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના સીએએના વિરોધ વખતે દિલ્હીમાં ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા.આ સમયે અમેરિકાના પ્રમુખ...
નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્ત આઇએએસ અધિકારી હર્ષ મંદરના ઘર અને ઓફિસ પર દરોડા પાડયા હતાં સૂત્રો...
હિસ્સાર, છૂટાછેડાના એક મામલામાં પતિએ એવુ કહીને છુટાછેડા માંગ્યા હતા કે, પત્નીના અત્યાચારના કારણે મારુ ૨૧ કિલો વજન ઘટી ગયુ...
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરીને થયેલી હિંસામાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ ડઝન ફરિયાદો નોંધવામાં આવી...
કોલકાતા, બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા અને ખાસ કરીને ભાજપના કાર્યકરોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો ચાલુ જ છે ત્યારે હવે કોલકાતા...