Western Times News

Gujarati News

નવીદિલ્હી: ઇટલીના વડાપ્રધાન જુસેપી કોન્તેએ ૧૪ પ્રાંતમાં લોકડાઉનનું હુકમનામું બહાર પાડ્‌યું છે. ઈટલીના લોમ્બાર્ડી અને ૧૪ કેન્દ્રીય અને ઉત્તર ઈટલીના...

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના...

અમદાવાદ: આવતીકાલે તા.૯મી માર્ચે ફાગણી પૂનમે હોળી અને બીજા દિવસે તા.૧૦મી માર્ચના ધૂળેટીના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રંગોત્સવ...

અમદાવાદ : બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોકત વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું....

અમદાવાદ: ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે સોમવારના દિવસે હોળીના દિવસે પાંચ લાખથી પણ વધારે...

ભુજ: અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં કિશોર સહિત ચાર...

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી તા.૧૨ માર્ચથી યોજાવા જઇ રહેલી ઐતિહાસિક દાંડીયાત્રાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને...

શસ્ત્રક્રિયા કરનાર પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન અને KNE3WIZના શોધક ડૉ. મનીષ શાહ, એમએસ (ઓર્થો)એ ટોટલ ની રીપ્લેસમેન્ટ (ટીકેઆર)માં 3ડી ટેકનોલોજીનો વિકાસ દર્શાવ્યો અમદાવાદ, પ્રખ્યાત...

નવીદિલ્હી, ચીનમાં મહામારી બની ચુકેલ કોરોના વાયરસનો કહેર દુનિયાના અનેક દેશોમાં જાવા મળી રહ્યો છે ભારતમાં પણ કોરોનાના અનેક મામલા...

નવીદિલહી, નિર્ભયા ગેંગરેપ કેસમાં મૃત્યુદંડની સજા સંભળાતા ચાર આરોપીઓમાંના એક મુકેશ સિંઘ, જે જુલાઈ ૨૦૨૧ સુધીમાં રોગનિવારક અને દયાની અરજી...

મુંબઇ, મહારાષ્ટ્ર પોલીસનાં ક્રાઇમ બ્રાંન્ચ ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ની વેબસાઇટ હેક થઈ હતી. જેમાં 'ભારતીય પોલીસ અને મોદી સરકાર' વિરુદ્ધ ચેતવણી...

બનાસકાંઠા, બનાસકાંઠા માટે શનિવાર અપશુકનિયાળ સાબીત થયો છે. જિલ્લામાં સવારથી બપોરે સુધીમાં હીટ એન્ડ રનની બે ઘટનાઓ બની હતી. આ બંને...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં 10% સુધીનો ઘટાડો નોંધાયા પછી અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આગામી મહિને...

મોડાસા:  મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં મુંબઈના ગુજરાતી ફિલ્મના નિર્માતા અને લેખક વિદાર જોષી નિર્મિત ભવાઈ શૈલી માં ગુજરાતી ફિલ્મ "શૂન્ય...

16 મિનિટની લગ્નવિધિથી જ બાપુએ વંચિત સમાજને પહોંચાડ્યો કરુણા પ્રસાદ-- વેળાવદર:પૂ.મોરારીબાપુની કરુણા વંચિત, પીડિત સુધી હંમેશા પહોંચતી રહી છે.માનસ અક્ષયવટ...

ધો 10 ગુરૂવાર અને ધો12 શનિવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઇ   પ્રતિનિધિ સંજેલી 7 3 ફારૂક પટેલ: સંજેલીમાં ધોરણ 10 અને...

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની રહી છે : -શ્રી. આર.એમ.ખાંટ આણંદ-શનિવાર:: ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.એમ. ખાંટે...

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા તેમજ જિલ્લાના અન્ય સ્થળોથી જીપ અને ખાનગી બસોના છાપરે ખીચોખીચ ભરીને મુસાફરોને લઈ જવાતા હોવા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.