Western Times News

Gujarati News

Search Results for: મેઘરાજા

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ ફરમાવતાં સૌના મનમાં ચિંતાના વાદળો છવાયા હતા.પરંતુ છેલ્લા ૨ દિવસથી જિલ્લામાં વરસાદી વાતાવરણ...

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી...

ગીર સોમનાથઃ થોડા દિવસોના વિરામ બાદ સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ફરથી આગમન થયું છે. તો સાથે સાથે ગીર સોમનાથના...

ગરીબ અને મધ્યમવર્ગને રોજગારી પૂરી પાડવા ઓગસ્ટ માસ થી અછતના કામો શરૂ કરવા. પ્રતિનિધિ સંજેલી:ફારૂક પટેલ  વરસાદ ખેંચાતા સુકાઇ રહેલા મકાઇ...

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયુ હતુ. અમદાવાદના બોપલ, ઇસ્કોન, પ્રહાલાદ નગર, સોલા, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. તો...

તંત્ર દ્વારા લારીધારકોને ઉભા રહેવા માટે અન્ય કોઈ વૈલ્પિક વ્યવસ્થા ન કરતા લારીધારકો સેન્ડવીચ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના પાંચબત્તી...

(પ્રતિનિધિ) અમદાવાદ: અસહ્ય - ઉકળાટ બફારાની વચ્ચે રાજયભરમાં ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે નદીનાળાઓ છલકાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સહિત હાઈવે- ખેતરોમાં પાણી ફરી વળ્યા...

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટÙમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ખાસ...

ગાંધીનગર: રાજ્યમાં સોમવારે સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડતા જનજીવન ઉપર અસર...

(પ્રતિનિધિ) અમદાવાદ: કુદરતની કૃપા ઉતરે ત્યારે સઘળુ સારૂ થતુ હોય છે નૈઋત્વના ચોમાસાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત તથા...

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં  મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદની તોફાની બેટીંગ રાજ્યના સૌરાષ્ટ્રમાં  છે....

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા  માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી...

યોગ્ય સમયે વરસાદ ન વરસતા ખેડુતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા તાલુકાના પંથક...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: નૈઋત્યના ચોમાસાનો શુભારંભ થઈ ગયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદે જમાવટ કરી નથી. કચ્છમાં મેઘરાજાએ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની પધરાણી થઈ છે. પણ વરસાદ મનમૂકીને પડતો નહીં હોવાથી અસહ્ય...

ચાર માસ પહેલા મહાનુભાવોએ પાંચવાડા ગામમાં સફાઇ અભિયાનમાં ભાગ લીધો એ બાદ હવે ગામના લોકો જાતે જ ગામને સ્વચ્છ રાખવા...

સંજેલી: ઝાડી જાખરા ઉગી નીકળતા પૂરતુ પાણી પણ મળતું નથી  કાળિયાહેર સિંચાઇ તળાવમાંથી  કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડાતાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.