Western Times News

Gujarati News

નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કરી દીધું છે. દેશની નવી સંસદમાં નાણામંત્રીએ પ્રથમ બજેટ રજૂ...

નવી દિલ્હી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સવારે ૧૧ વાગ્યે ૫૮ મિનિટમાં વચગાળાનું બજેટ ૨૦૨૪ રજૂ કર્યું. આ બજેટમાં નાણામંત્રી દ્વારા...

નાણાંમંત્રીએ લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું જીડીપી સામે રાજકોષીય ખાધને સુધારીને ૫.૮ ટકા કરાઈ : ૨૦૨૪-૨૫ માટે...

વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે અમેરિકાએ H-1B વિઝાની પ્રોસેસમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ વિઝા માટે કેટલીક કંપનીઓ ફ્રોડ કરતી...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા નથી. ખાલિસ્તાનને લઈને કેનેડામાં વધી રહેલા વિરોધને લઈને ભારત...

વારાણસી, વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં બનેલા વ્યાસજીના ભોંયરામાં કમિશનરે મોડી રાત્રે પૂજા કરી હતી. ૩૧ વર્ષ પછી અહીં પૂજા થઈ. કોર્ટનો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર પેપર લીક રોકવા માટે એક બિલ લાવી રહી છે. આ બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે....

૨ ફેબ્રુઆરી - વર્લ્ડ વેટલેન્ડ ડે (વિશ્વ જળ પ્લાવિત દિવસ)  અમદાવાદ જિલ્લો જળ પ્લાવિત વિસ્તારો જળસ્તરની જાળવણી, જળચક્ર અને કાર્બનચક્રના...

ગાંધીનગર, આવતીકાલથી ૧૫ મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. બજેટ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું...

જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફૂટબૉલ ફોર સ્કૂલ કાર્યક્રમ યોજાયો જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ અને ફિફાના સંયુક્ત ઉપક્રમે...

‘ફીર એક બાર મોદી સરકાર’ નિશ્ચિત છે : નાણામંત્રીએ સંસદમાં પણ ભાજપના પાટલીઓ પર સૌને ખુશ કરી દીધા નવી દિલ્હી, ...

પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાડાશે : ઉર્જા ક્ષેત્રે દેશ બનશે આત્‍મનિર્ભર નવી દિલ્‍હી...

નવી દિલ્‍હી, નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે ૧૧ના ટકોરે મોદી શાસનની બીજી ટર્મનું વચગાળાનું બજેટ રજુ કર્યુ હતું. પોતાના ૧...

વડોદરાને અડીને આવેલા સીંધરોટ ગામમાં આવેલા શ્રમમંદિરમાં ૩૦૦ દર્દીઓનું પુનર્વસન અહીં દર્દીઓને માત્ર આશરો જ નહીં, પ્રેમ અને હૂંફ સાથે મળે...

તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ સમારોહ તથા શિક્ષક મહાસંમેલન યોજાયા-પુ. મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના માધ્યમથી 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ...

નડિયાદમાં ગંદકીના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ઘણા પ્રશ્નો ઉઠ્યા છે પાલિકા દ્વારા છેલ્લા 15- 20 દિવસથી સફાઈ અભિયાન તેજ બનાવ્યું...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના સિવિલ વિભાગના અધ્યાપક વીસુધા દત્તાણીએ સ્ટ્રક્ચરલ ઓપ્ટિમાઇઝેશન વિષય પર પુસ્તક પ્રકાશિત...

અમદાવાદ, અમદાવાદમાં પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે થયેલી લાખો રૂપિયાની ચીલઝડપનો ભેદ ઉકેલાયો છે. વાડજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી...

RTIના નામે તોડબાજી કરતાં શખ્સો સામે મુખ્યમંત્રીનું કડક વલણ (એજન્સી)ગાંધીનગર, આરટીઆઈ હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.