Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)ભરૂચ, આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે.આસો નવરાત્રી...

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પાલેજ ખાતે મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.મીઠા...

(પ્રતિનિધિ)ભરૂચ, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક અલ્ટીમેટમ આજરોજ ભરૂચ કલેક્ટર અને ઝઘડિયા મામલતદારને પાઠવવામાં આવ્યું...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.૪૪ લાખ ઉપરાંતની લૂંટ કરીને ફરાર થવા...

9 લાખ અને મોબાઈલ કપડવંજ પંથકમાં અકસ્માત વખતે પહોંચેલી 108 ના કર્મચારીઓને મળેલા રૂપિયા પ્રમાણિકતાથી પરત કર્યા ઇજાગ્રસ્ત વ્યક્તિએ ઇશારા...

કાનપુર (ઉત્તર પ્રદેશ),(IANS) એક ચોંકાવનારી ઘટનામાં, એક દસ વર્ષની બાળકીએ તેની બહેન સાથે ઝઘડા બાદ ચકેરીમાં ચાલતી ટ્રેનની સામે કૂદીને...

નવી દિલ્હી, (IANS) કરોડપતિ કોનમેન સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂપિયા 200 કરોડની ખંડણીના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ થતાં પહેલાં બોલીવુડ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોઈપણ ફરિયાદના સંદર્ભમાં કોર્ટ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અંગે મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું...

પાવાગઢ, મહાકાળી મંદિર ખાતે પ્રથમ નવરાત્રીના પરોઢિયે જ બે લાખ જેટલા દર્શનાર્થીઓ ઉમટ્યા. પરોઢિયે પાંચ કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા....

મુંબઇ, વૈશ્વિક બજારના ખરાબ મૂડથી નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં જ બંને પ્રમુખ...

નર્મદા, નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૬૭ મીટરે...

વડોદરા, લોકોને સરળતાથી લોન આપવાની લાલચ આપીને પૈસા પડાવનારી એક ગેંગનો પર્દાફાશ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને...

૧૮૯ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. (વિરલ રાણા) ભરૂચ,ઉમલ્લા પોલીસે પાણેથા ગામેથી ૨૫૨ નંગ...

નવરાત્રીની આજથી શરુઆત થઇ છે, નવરાત્રિના પહેલાં નોરતે જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે...

મુંબઈ, ગત મહિને જ ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે ટીવી ઈન્ડસ્ટ્રી છોડીને સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ૨૭ વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં...

મુંબઈ, નવરાત્રીનો તહેવાર માત્ર ગરબા માટે નથી પરંતુ, વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠનો પણ તહેવાર છે. કેટલાંક સેલેબ્સ પણ નવરાત્રીમાં વ્રત-ઉપવાસ કરે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.