Western Times News

Gujarati News

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કોરોના રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન...

ઝઘડિયા મુલદ ચોકડીના ફલાઈઓવર બોર્ડના પોલ સાથે એસ.ટી બસ અથડાતા દર્શનાર્થી તથા ડ્રાઈવરસહિત ૧૦ લોકોને ઈજા: ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ...

અંબાજી, ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ...

નવીદિલ્હી, સોશિયલ મીડિયાના આ સમયમાં લગભગ દરેક વ્યક્તિ યુટ્યુબથી પરિચિત છે. સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય લોકો સુધી યુટ્યુબના માધ્યમથી લાખો રૂપિયાની...

ગાંધીનગર, રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમને અપાયેલા સરકારી બંગલા ખાલી કરી રહ્યાં છે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુએ તેમનો સરકારી...

ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના સભ્યોને કેટલાક મહત્ત્વના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી જાહેર થયેલા ફરમાન પ્રમાણે,...

અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાન વર્ષોથી વંચિત અને દિવ્યાંગ સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે કામ કરે છે. આ સેવાભાવી સંસ્થા (એનજીઓ)...

શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) ના નેજા હેઠળ રેલ કૌશલ વિકાસ યોજના (આરકેવીવાય) નો શુભારંભ કર્યો. રેલવે...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે ગુજરાત કિસાન સભા અને સીઆઈટીયુ, એસ એફ આઈ અને સીપીએમ તથા જનવાદી...

આણંદ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના ચેરમેન મીનેશ શાહે અસમના મુખ્યમંત્રી ડો.હેમંતા બિશ્વા સરમા સાથે ગુવાહાટીમાં મુલાકાત યોજી હતી અને...

જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યો છે. પ્રવાસી મજૂરોને તેમના ઘરે...

વડોદરા, દંતેશ્વરના સ્થાનિક રહીશો દ્વારા વુડાના આવાસમાં ધમધમતા બુટલેગર ભીમના દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. સ્થાનિક રહીશોએ બુટલેગરનો...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તરફથી ઝઘડિયા જીઆઈડીસીને જાેડતા દઢાલ નજીકના અમરાવતી નદી પર બનેલા પુલની કામગીરી ચાલતી હોય નવ...

ભિલોડા, ચોમાસાની સીઝન દરમ્યાન ચોમાસુ તેની પુરી કળાએ ખીલ્યું છે ત્યારે અનરાધાર વરસાદ વરસી રહયો છે. ગટર લાખો રૂપિયાના ખર્ચા...

કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કામગીરી હાથ ધરતા ભક્તો રોષે ભરાયા (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સ્વામીનારાયણ મંદિર પર નેશનલ હાઈવે ઓથોરીટી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોરોના મહામારીના બે વર્ષ બાદ સમગ્ર ભારતભરમાં ભાદરવા સુદ ચોથ થી ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કોવિડની ગાઈડલાઈન...

અમદાવાદ, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં ન્યુ...

અમદાવાદ, ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોની લાંબા સમયથી નિકાલ ન થતા કર્મચારીઓ દ્વારા ૧૬ સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી હતી....

નવા મંત્રી મંડળ માટે ત્રણ-ચાર મહિના કસોટીરૂપ ઃ જૂથવાદ, પ્રજાલક્ષી કામગીરીમાં બેદરકારી ભા.જ.પ હાઈકમાન્ડ ચલાવી લેશે નહી તેવો સ્પષ્ટ નિર્દેશ...

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ ર૦૧પમાં થયેલા ડબલ મર્ડરના ચકચારી કિસ્સામાં ગઈકાલે સેશન્સ કોર્ટના જજ ચિરાયુ સનતકુમાર અધ્યારુએ સાત આરોપીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.