Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ 08062019 : રાજય ના ટ્રાયબલ વિસ્તારમાં સિકલસેલ એનિમિયા નામના રોગ નો પગ પેસારો વઘી રહયો છે સરકાર દ્વારા...

(પ્રતિનિધિ) સંજેલી 08062019 : સંજેલી ગ્રામ પંચાયત ખાતે મામલતદારની અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં ચૌદમાં નાણાં પંચ પાણી ગટર ટાંકીની સાફ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી દિપક કુ. ઝા ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની...

મોડાસા, ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખાસ વીજ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે .આજરોજ મોડાસામાં પણ વીજ વિભાગની જનજાગૃતિ...

 પેકેજ્ડ ફુ઼ડમાંથી સૌથી મોટું વાક્ય ‘#GetItBackIndia’ લખવા બદલ વિશ્વ વિક્રમ કોચીનાં લુલુ મોલ ખાતે ચિપ્સનાં 10,005 કેન્સમાંથી બનેલું આદમકદનું ઇન્સ્ટોલેશન...

1,00,000 વૃક્ષો વાવવા માટે કટિબધ્ધતા દાખવીને કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેના જમ્મુ, અંકલેશ્વર, ધોળકા અને ભાટ સંકુલમાં 2,000 વૃક્ષો વાવી 3 વર્ષના...

રૈયોલીના ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને ૧૦કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર ફાળવશે ગુજરાતના પ્રવાસન...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયાના ટોથીદરામાં વીસ દિવસ પહેલા લીઝોવાળાઓએ બનાવેલ ગેરકાયદેસર પુલીયા મામલતદારે તોડી નાખ્યા બાદ બેખોફ બનેલા લીઝોવાળાઓએ વીસ દિવસમા...

થિરુવનંતપુરમ,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાના અતિ પ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા....

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઘરવિહોણાં અને કાચા મકાનોમાં રહેતા ગરીબ તથા મધ્યમવર્ગના નાગરીકો માટે નવા મકાનો...

ઘટના પર પોલીસના ઢાંકપિછોડાથી અનેક તકવિતર્ક : વાયએમસીએ કલબ પાસે બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એસ.જી. હાઈવે...

ટ્રાફિક પોલીસ તથા આર.ટી.ઓના અધિકારીઓના મેળાપણાથી સ્કુલવાનો તથા રીક્ષાઓ ચાલતી હોવાની ફરીયાદ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શાળાઓમાં અભ્યાસ કરવા માટે...

પાક વડાપ્રધાન ઈમરાનખાને વડાપ્રધાનને લખેલ પત્રમાં શાંતિથી વાટાઘાટો માટે હાથ લંબાવ્યો (પ્રતિનિધિ દ્વારા) કરાચી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પી.કે.મિશ્રા નિવૃત્ત ગુજરાત કેડરના આઈએસ અધિકારી જેઓ હાલમાં વડાપ્રધાન કાર્યાલયમાં એડીશનલ વીન્સીલન્સ સેક્રેટરી તરીકે સેવા આપી...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણની જાળવણી માટે સજાગ થયું છે. શહેરમાં પ્રદુષણ ની માત્રામાં ઘટાડો...

(પ્રતિનિધિ) અમદાવાદ:  શહેરના ચમનપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ર૦ દિવસની બાળકીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડયા છે પોલીસની કામગીરી સામે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.