Western Times News

Gujarati News

Search Results for: કોરોનાગ્રસ્ત

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે. કોરોનાના દરદી અને મૃતકોની સંખ્યા ઘટી ગઈ છે. કોરોનાની મહામારી માર્ચ ૨૦૨૦થી...

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે....

કોરોનાકાળમાં એક લાખથી વધુ દર્દીઓએ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો :સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી સિવિલ હોસ્પિટલ કોરોના...

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને આઇ.પી.ડી. સેવાઓનો પુન:આરંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયથી કોરોનાગ્રસ્ત...

સયાજી હોસ્પિ.ના નર્સની રાષ્ટ્રીય કક્ષાના ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી (માહિતી) વડોદરા, સયાજી હોસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ...

ગાંધીનગર, દેશમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો થઈ રહ્યો છે. જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધી રહેલા કેસોએ ગુજરાત સરકારની...

અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર...

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા :નાયબ મુખ્યમંત્રી શ્રી...

ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ધરાકી ઘટે એવા એંધાણઃધંધો ૩૦ ટકાની આસપાસ ફરી રહ્યો હોવાનું તારણ (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાની સામે વિશ્વ આખુ...

આઝાદીનો અમૃત મહોત્સવ: ૭૫મો સ્વાતંત્ર્ય દિન:'  હોસ્પિટલ પરિસરમાં ત્રિરંગાને લહેરાવીને કોરોના સામેની આઝાદીનો આશાવાદ વ્યક્ત કરતા આરોગ્ય અધિક મુખ્ય સચિવ...

બેંગ્લોર: રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા ૨૪૨ બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે....

અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માટે ઓવરબ્રીજો ધડાધડ બનવા માંડ્યા છેલ્લા કેટલાંક વર્ષોમાં તો 15 જેટલા ફ્લાય ઓવરો અમદાવાદમાં થઈ ગયા....

બેજિંગ: આખી દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તેવા ચીનના વુહાનમાં આ વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા...

વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી આવી...

ગાંધીનગર: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા...

મે-૨૦૨૧ માસ દરમિયાન દૈનિક ૧૭૫ દર્દીઓને સારવાર, દૈનિક સરેરાશ ૨૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પૈકી...

‘સિવીલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લીફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે...વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજાેગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને...

યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને ૧૦ કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હાઇ-ટેક કન્સનટ્રેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક ઓક્સિજન જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બનશે...

સતર્કતા... તકેદારી અને સમયસર સારવાર મ્યુકરમાઇકોસીસ સામે રક્ષણ આપે છે રાજ્ય સરકાર દ્રારા મ્યુકરમાઇકોસીસને મહામારી જાહેર કરવામાં આવી ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીઓમાં...

હૈદરાબાદ:કોરોનાકાળમાં એક તરફ ઘણા ડોક્ટરો દર્દીઓ પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે ઘણા ડોક્ટર માનવતાનું ઉદાહરણ પણ રજૂ કરી રહ્યા...

આગોતરી પહેલ: અમદાવાદ શહેરની ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં “પોસ્ટ કોવિડ કેર વોર્ડ”નો શુભારંભ ૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડમાં સારવાર આપવાની ક્ષમતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.