Western Times News

Gujarati News

Search Results for: શ્રીનગર

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં ગોળીબારની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે અને સાત લોકોને ઇજા પહોંચી છે ઉપરી ડાંગરી...

નવી દિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરી ચૂકી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ યાત્રા લાલ...

આગામી ચાર-પાંચ દિવસમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાય તેવી શક્યતા અમદાવાદ, શહેરમાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ૨ નેતાઓ અને ૨૦૦ થી વધુ રાજકીય અને સામાજિક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા...

(એજન્સી)બુરહાનપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જાેડો યાત્રા' મહારાષ્ટ્રમાંથી પસાર થયા બાદ 'દક્ષિણના દ્વાર' તરીકે ઓળખાતા બુરહાનપુર...

(એજન્સી) જમ્મુ, કાશ્મીરમાં સક્રિય મીડીયા કર્મચારીઓને ધમકી આપનારા અને આ ષડયંત્રમાં સામેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર...

(એજન્સી)રાજકોટ, સુરતમાં સભા સંબોધ્યા બાદ રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં વિશાળ જનમેદની સામે તેમણે કોંગ્રેસનો ભવ્ય પ્રચાર કર્યો હતો....

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં ગ્રેનેડ ફેંકીને બે મજૂરોની હત્યા કરનાર આતંકવાદી ઈમરાન બશીર ગનીને આતંકવાદીઓએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. મજૂરોની...

જમ્મુ, જાન્યુઆરી ર૦રરથી અત્યાર સુધીમાં લગભગ ૧.૬ર કરોડ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે ગુરુવારે...

અમિત શાહે કહ્યુ કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સંપૂર્ણ સફાયો કરવા ઈચ્છે છે-અમિત શાહે પાકિસ્તાન સાથે...

ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો ભૂસ્ખલનને કારણે અનેક વાહનોને પણ નુકસાન થયું હતું જમ્મુ,  જમ્મુ-કાશ્મીરમાં એક ચોંકાવનારી ઘટના સામે...

સર્વેાચ્ચ અદાલતે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતા વારાણસીની જિલ્લા અદાલતને પહેલા સુનાવણીના આધારે આ અરજીની યોગ્યતા પર નિર્ણય લેવા જણાવ્યું હતું:...

ગુલામ નબી આઝાદે સૈનિક કોલોનીમાં જનસભાને સંબોધિત કરીઃ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યાં શ્રીનગર,  કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસીની પાસે ઝડપાયેલા આતંકીએ મોટું કબૂલનામુ કર્યું છે. તબારક હુસૈન નામના આ આતંકીએ કબૂલ કર્યુ કે તેને...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યા બાદ આંતકીઓએ બિન મુસ્લિમો માટે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો...

પોલીસકર્મી સહિત બે ઘાયલ આતંકીઓએ આશરે અડધી કલાકની અંદર બડગામ અને શ્રીનગરમાં બે જગ્યાઓ પર ગ્રેનેડ ફેંક્યું શ્રીનગર,જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના...

શ્રીનગર, સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર...

યુવકે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવી મુંબઈ હોસ્પિટલમાં કામ કરે છે અને શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે...

શ્રીનગર, અમરનાથ ગુફાની આસપાસ ભારે વરસાદને કારણે પૂર આવી ગયું છે. ગુફાની આસપાસ પહાડોમાં ભારે વરસાદને કારણે આજે બપોરે જળાશયો...

(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે આંશિક રુપથી રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઈ છે. જમ્મુમાં રોકાયા પછી...

તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઊર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં બેસ કેમ્પથી તીર્થયાત્રીઓનો નવો જત્થો રવાના...

અમરનાથમાં ૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા- તાત્કાલિક ડ્યૂટી જાેઇન કરવા કહેવાયું-૪૦ લોકો હજુ પણ ગુમ શ્રીનગર, અમરનાથ ગુફા પાસે...

નવીદિલ્હી,  હંમેશા પોતાના નિવેદનથી વિવાદ ઉભો કરનારા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપી દીધુ છે. આ વખતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.