Western Times News

Gujarati News

National

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે.આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. મનોજ સિંહા...

18 સપ્ટેમ્બર: ‘વિશ્વ વાંસ દિવસ’ (વર્લ્ડ બામ્બૂ ડે)-નેશનલ બામ્બૂ મિશન હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21માં 306 ખેડૂત લાભાર્થીઓની સંખ્યા વધીને વર્ષ...

વિશ્વકર્મા જયંતિના શુભઅવસર પર મોદીએ લોન્ચ કરી વિશ્વકર્મા યોજના (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૩મો જન્મદિવસ છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા...

કેરળના નિપાહગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ (એજન્સી)તિરુવનંતપુરમ, કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર...

શહીદ કર્નલ મનપ્રિતને અંતિમ વિદાય -અનંતનાગમાં એન્કાઉન્ટરમાં કર્નલ શહીદ થયા હતા (એજન્સી)મોહાલી, જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા...

ભિલોડાના ભાજપના ધારાસભ્ય બરંડાના ઘરે લૂંટારુઓ ત્રાટક્યા અમદાવાદ, ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે. પૂર્વ આઈપીએસ...

નવી દિલ્હી, એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઈશારામાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના નાયબ વડા પ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને તાજેતરમાં...

બેંગલુરુ, સૂર્યનું અધ્યયન કરવા માટે સ્પેસમાં મોકલવામાં આવેલા ઈસરોના પ્રથમ અંતરિક્ષ મિશન આદિત્ય એલ૧ની અર્થ ઓર્બિટને ચોથી વાર વધારવાનું કામ...

નવી દિલ્હી, અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા પછી ત્યાંની પોલીસે સંવેદનાપૂર્વક કામ કરવાના બદલે આ ઘટનાને સાવ...

પુણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બૈઠક આજે સવારે 9 કલાકે પુણેમાં પ્રારંભ થઇ. બૈઠકનું શુભારંભ પૂજનીય સરસંઘચાલક ડૉ....

નવી દિલ્હી, મેક્સિકોની કોંગ્રેસે ૧૦૦૦ વર્ષ જૂની 'એલિયન'ની લાશ રજુ કરવામાં આવી હતી. આ લાશો પેરુના કુઝકોમાં ખાણોમાંથી મળી આવી...

TSRTC ની જમીનો, અસ્કયામતો અને મિલકતોની માલિકી તેના એકમાત્ર અને વિશિષ્ટ ઉપયોગ માટે કોર્પોરેશન પાસે હોવી જોઈએ, તેવી ભલામણ હૈદરાબાદ,...

નવી દિલ્હી, અદાણી જૂથ ચાલુ વર્ષમાં અનેક ઉથલપાથલમાંથી પસાર થયું છે છતાં તેના શેરોમાં મોટા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્‌સની ખરીદી...

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત જાહેરાત નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી૨૦ શિખર સંમેલનની સફળતા પર આજે...

એક ડઝનથી વધુ પ્રતિમાઓ, સ્તંભો અને શિલાઓ વગેરે સામેલ છે. આ શિલાઓમાં પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે. અયોધ્યા, અયોધ્યામાં રામ...

RBIએ ગ્રાહકોના હિતમાં આપ્યો આદેશ-બેન્કોને સલાહ આપવામાં આવી છે કે તે લોનના સેક્શન લેટરમાં તમામ દસ્તાવેજાે પરત કરવાની તારીખ અથવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.