Western Times News

Gujarati News

Search Results for: લૉકડાઉન

  આયુષ મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને ઇટ રાઇટ ફાઉન્ડેશન એન્ડ સ્કૂલના સહયોગથીયોજાયો સર્વાંગી સુખાકારી – મન, શરીર અને આત્માને...

અમદાવાદ, ભારતના અગ્રણી ઑનલાઈન બસ ટિકિટિંગ મંચ, રેડબસે ગુજરાતમાં પોતાના મંચ પર 80+ ખાનગી બસો સાથે પોતાની સેવા ફરીથી શરુ...

“હું ખાસ કરીને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે અગ્ર હરોળમાં લડત આપી રહેલા આપણા વૉર્ડ બોય અને નર્સો માટે આ...

નવી દિલ્હી,  દેશમાં લૉકડાઉનના અમલના કારણે બહુવિધ ફાયદા થયા છે જેમાં સૌથી પહેલાં તો બીમારી ફેલાવાની ગતિને નિયંત્રણમાં લાવી શકાઇ...

નવી દિલ્હી,  આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના OSD શ્રી રાજેશ ભૂષણ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ...

તમામ શ્રેણીના ટૂર ઓપરેટરો, ટ્રાવેલ એજન્ટો અને ટુરિસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને છ મહિનાની રાહત અથવા મુદત વૃદ્ધિ નવી દિલ્હી,  પર્યટન મંત્રાલય...

કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે, લીચી અને કેરીનું વાવેતર કરનારા ખેડૂતોને તેમના ફળો...

કોવિડ-19 વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે અનેક અવરોધો વચ્ચે પણ 24.05.2020ના રોજ સરકારી એજન્સીઓ...

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં...

મૂશ્કેલીના સમયમાં રાહત મળતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરની લાભાર્થી મહિલાઓમાં ખુશાલી કેન્દ્ર સરકારે કોરોના મહામારીના પગલે લાદેલા લોકડાઉનમાં ગરીબ નાગરિકોને...

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત :  એસ.ટી. દ્વારા ગઈકાલે પ્રથમ દિવસે તા. ૨૦મી...

બંને જિલ્લામાં  ૫૫ શીડ્યુલ અને ૪૫૨ ટ્રીપથી બસોનું સંચાલન શરૂ  કરવામાં આવ્યું- એસ. ટી.સેવા શરૂ કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા મુસાફરો...

સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે ત્યારે જ્યોતિ સી.એન.સી.એ ISO મુજબ IEC 60601ની મંજુરી મેળવ્યા બાદ વેન્ટિ લેટરનું નિર્માણ કર્યું છે રાજકોટની જ્યોતિ...

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડ ધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા...

PIB Ahmedabad ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના પ્રધાન મંત્રી...

વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીની સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે: ગૃહમંત્રી PIB Ahmedabadકેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે...

પરપ્રાંતીયોના મોઢા પર આનંદ અને ખુશીનો ભાવ : રેલવે દ્વારા પાણી અને જમવાની વ્યવસ્થા મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે...

ગાંધીનગર ગયા સપ્તાહે આંધ્ર પ્રદેશના કેમિકલ પ્લાન્ટમાં બનેલી ગેસ લીકેજની ઘટનાના પગલે ડિરેકટરેટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (DISH) તરફથી...

117 ભારતીયો મલેશિયાથી આજે તિરુચી ખાતે તમામ મહિલા ચાલકદળ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવયા હતા. ચેન્નઇમાં આ સપ્તાહમાં કોવિડ-19ના...

લૉકડાઉન નો ત્રીજો તબક્કો ચોથી મેના રોજ અમલી બનશે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને પરપ્રાંતીય મજૂરો ને તેમને વતન...

MoRTHના અધિકારીઓને MHAના કંટ્રોલ રૂમમાં નિયુક્ત કરવામાં આવ્યા છે- મદદ માટે MHA હેલ્પલાઇન નંબર 1930 અને NHAI હેલ્પલાઇન નંબર 1033નો...

નવી દિલ્હી,  કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી...

અમદાવાદ, ભારત અત્યારે કોરોના યોદ્ધાઓની મદદથી સફળતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યું છે. કોરોના યોદ્ધાઓનું મનોબળ વધારવા માટે યોજાયેલી દેશવ્યાપી કવાયતમાં,...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.