Western Times News

Gujarati News

Search Results for: ચાંદલોડિયા

અમદાવાદ શહેરમાં આવેલાં ઓવર બ્રીજ, બ્રીજ, ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ,રેલ્વે સ્ટેન્ડ અને મેટ્રો સ્ટેશનોનાં સફાઈ અભિયાન અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

રિવરફ્રન્ટ પર ગોળી મારેલી હાલતમાં યુવકની લાશ મળી આવીઃ શાહપુરમાં ધંધાની અદાવતમાં યુવકને છરીના ઘા ઝીંકી દીધાઃ વટવામાં મહિલાની હત્યા...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના તમામ ધાર્મિક સ્થળો, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, હેરિટેજ બિલ્ડીંગની સફાઈ અભિયાન અન્વયે...

હંસપુરામાં નવી ટાંકી બનાવવા કલેક્ટર પાસેથી જમીન લેવામાં આવીઃ ભરત પટેલ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલ ડેવલપ...

Kund(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ગણેશ ચતુર્થીના તહેવારને લઈ દર વર્ષની માફક ચાલુ વરસે પણ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે....

અમદાવાદમાં મનપાની ટીમે એક જ દિવસમાં ૧૦૦થી વધારે ઢોર પકડ્યાં અમદાવાદઃ ખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમદાવાદમાં એક સપ્ટેમ્બરથી અમલ શરૂ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાનો ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ, ચીકનગુનીયા, કમળા અને કોલેરાના...

નગરજનોને ઉત્તમ મેડિકલ સુવિધા આપવા તંત્ર મક્કમઃ નવા રાણીપ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ સૌથી વધુ ૪.૦૯ લાખ ટેસ્ટ કરાવ્યા...

ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા (એજન્સી)અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટમેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગ...

અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર- લોકો રસ્તા પર ગાડી-સ્કુટરો મૂકી ઘરે પહોંચ્યા  મોડી સાંજે શહેરમાં પડેલાં ધોધમાર વરસાદનાં કારણે અનેક...

નાઇટ રાઉન્ડ દરમિયાન રોડ, ફૂટપાથ પર ખાણીપીણી બજાર ભરનારાનો ૧૨૭ જેટલો માલ સામાન જપ્ત કરાયો-સચીન ટાવર-ધનંજય ટાવર રોડ પર ૩૨...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ચોમાસાની સીઝન દરમિયાન રોડ સેટલમેન્ટ અર્થાત્‌ ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. શહેરમાં...

અમદાવાદના વેપારીઓ હવે ચેતજાે તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અમદાવાદ,...

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શુક્રવારની સાંજથી અમદાવાદના...

વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકે આપઘાતની કોશિશ કરી અમદાવાદ, સોલા વિસ્તારમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી યુવકે ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે...

ખારીકટ કેનાલના પેકેજ-પ માટે રૂા.ર૬૯ કરોડના ટેન્ડર મંજુર થયા ઃ હિતેશ બારોટ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વોર્ડમાં...

વસ્ત્રાલ અને ચાંદલોડિયા વોર્ડમાં એક લાખ કરતા વધુ ડસ્ટબીન આપવામાં આવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, AMC દ્વારા દૈનિક ધોરણે અંદાજે ૪પ૦૦ મેટ્રીક...

અમદાવાદમાં નવી જંત્રીનો ત્રણ વર્ષ પછી અમલ: કમિશ્નરની કર વધારા દરખાસ્તનો આંશિક સ્વીકાર (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ...

અમદાવાદ, ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં ૮૭ સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ એપ્રિલના...

૬૬ કરોડના ખર્ચે બનનારા બ્રિજમાં ખાનગી કંપની સિદ્ધિ ગ્રુપ દ્વારા પીપીપી ધોરણે આપવાની થતી રકમ મોડી જમા કરાવતા બ્રિજની કામગીરી...

SGVP ખાતે યોજાયેલા એક સમારંભમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સ્વાધિનતાના અમૃત મહોત્સવમાં જે. નંદકુમાર દ્વારા લખવામાં આવેલા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.