Western Times News

Gujarati News

Search Results for: રેલ્વે

શહેરની મધ્યમાં ન્યુસન્સ, જૂના રેલ્વે સ્ટેશનની જર્જરીત બિલ્ડીંગ સોનાની થાળીમાં લોઢાની મેખ માફક જામનગર, રાજય સરકાર તેમજ જામનગર મહાનગર પાલિકા...

(પ્રતિનીધિ)નડિયાદ, નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલા રિઝર્વેશન ઓફિસમાં માત્ર એક જ બારી ખુલ્લી હોય રેલવેના મુસાફરોને ભારે મુશ્કેલીમાં મુકાવું પડે...

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલવે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા બસમાં સવાર મુસાફરના...

માનનીય કેન્દ્રીય રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 13મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાબરમતી અને અમદાવાદ...

ભરૂચના નબીપુરમાં રેલ્વેનો અપ લાઈનનો પાટો તૂટેલી હાલતમાં મળી આવતા મુંબઈ જતી ૩ ટ્રેનો અટકાવાઈ-ડ્રાઈવર અને ગેંગમેનની સમય સુચકતાથી મોટી...

અજમેરથી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ ઃ નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર અને...

અજમેર થી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ : નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત આજે વડોદરા-ભરૂચ અને...

મુંબઇ, મહારાષ્ટ્રના પાલઘરમાં નાયગાંવ રેલ્વે સ્ટેશન પાસે ૧૫ વર્ષની બાળકીનો મૃતદેહ રસ્તાની બાજુમાં સૂટકેસ બેગમાંથી મળી આવ્યો હતો. મૃતકનું નામ...

 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ,...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાયબ પોલીસ મહાનિરીક્ષક , ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક , રાજેશ પરમાર પ.રે.વડોદરાનાઓ દ્વારા...

પાંચ માળ સુધી હોટલ અને તેની સુવિધાઓ માટે જગ્યા ફાળવવામા આવશે-ચાર તબક્કામાં રેલવે લાઇનનું કામ પૂર્ણ થશે, ગુજરાતમાં 82 અને...

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો- બેડી બંદર પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના...

શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈ તરફ જઈ રહેલા રેલ મુસાફરના જીવનનો દોર પરત ફર્યો બેભાન મુસાફરને કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવી લેવાયો રેલવે...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે રેલ્વે સુરક્ષા બળ અમદાવાદ દ્વારા વરિષ્ઠ મંડળ સુરક્ષા કમિશનર શ્રી એસ.એસ. અહેમદના નેતૃત્વમાં આઝાદીનો...

નવી દિલ્હી, ભારતનું રેલ નેટવર્ક વિશ્વમાં ચોથું સૌથી મોટું છે. દરરોજ કરોડો લોકો ટ્રેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય...

પાલનપુર, પાલનપુર-અમદાવાદ રેલવે લાઈનની બંધ કરેલ ફાટક નંબર ૧૬૯ ચાલુ કરવા ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફાટક જયારથી...

નવીદિલ્હી, ગલવાનમાં ચાલુ મડાગાંઠ વચ્ચે ભારતીય રેલ્વેએ ચીની કંપનીની સાથે એક મોટો કોન્ટ્રાકટ કર્યો છે. ભારતીય રેલવેએ સુપરફાસ્ટ ટ્રેનો માટ...

ભરૂચ - દહેજ રેલ્વે ટ્રેક ઉપરથી બે યુવાનોના મૃતદેહ મળી આવતા હત્યા કે આત્મહત્યાનું ઘુંટાતું રહસ્ય. એક મૃતકના મોઢાના ભાગે...

અમદાવાદ મંડળના  બે કર્મચારીઓને માર્ચ 2022 મહિનામાં તકેદારી અને સતર્કતા સાથે કામ કરતી વખતે રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 06 મે 2022ના રોજ પાટણ રેલવે સ્ટેશન પરિસરમાં 100 ફુટ રાષ્ટ્રીય ધ્વજ સ્મારકનું ઉદ્ઘાટન...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, વિશ્વમાં સૌથી લાંબી અને શ્રેષ્ઠ સર્વિસ માટેે જાણીતી રેલ્વેમાં મુસાફરી કરતા લાખો કરોડો મુસાફરોને સતાવતા પ્રશ્નો કે સમસ્યાઓના...

કીવ, યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રેલવે સ્ટેશન પર ભીડ પર રશિયન રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના નેત્રંગ પંથકમાં રેલવેની હદમાં ગેરકાયદેસર ૩૦૦ થી વધુ મકાનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂર કરાતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.