Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને દેવામાં ડૂબેલા યુઝ્‌ડ-કાર ડીલર દેવામાંથી છૂટવા માટે તાંત્રિક પાસે ગયા અને તેણે બીજા રૂ....

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રજાલક્ષી કામગીરીનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે :-...

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડમાં એન્ટ્રી કરવા પર પ્રતિક્રિયા આપી છે. અલ્લુએ કહ્યું કે જાે...

'આઝાદીના  અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ, રેલ્વે મંત્રાલય દ્વારા 18 થી 23 જુલાઈ 2022 સુધી  "આઝાદીની ટ્રેન અને સ્ટેશન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવી...

જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૧૯ જેટલા રસ્તાઓને થયેલા નુકશાન બાદ ૧૨ રસ્તાઓની સમારકામની કામગીરી પૂર્ણ...

જૂનાગઢ મહાનગરમાં નરસિંહ મહેતા સરોવરનો અદ્યતન વિકાસ કરાશે  રીંગરોડ-એમ્બેકમેન્ટ-પ્રોમિનાડ-વોક વે જેવી સુવિધા ઊભી કરાશે લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટને રૂ. ર૮.૮૩ કરોડની...

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન. ટ્રસ્ટી શ્રી  હર્ષવર્ધન નિઓટિયા સાહેબના  જન્મદિને  આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા  તેમના...

નવી દિલ્હી, શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ખરાબ થતાં સામાન્ય નાગરિકોની સાથે-સાથે ક્રિકેટર્સ પણ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે શ્રીલંકાનો યુવા...

નિયત સમયમર્યાદા અને મૂડી ખર્ચની મર્યાદામાં કામગીરીનો પ્રારંભ -સંપૂર્ણ એકીકૃત કોમ્પલેક્સને વધુ મજબૂત કરશે ભારતની 95 ટકા સીપીવીસી રેઝિન (CPVC...

(એજન્સી)નવી દિલ્હી, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદમાં એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ...

(એજન્સી)નવી દિલ્હી, બજેટ એરલાઈન સ્પાઈસજેટ આજકાલ તેની જાેખમી ઉડાનોના કારણે ચર્ચામાં છે. તેના વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યા પેદા થતી રહે...

શિવસેનાના નેતા ગણાવતી મરાઠી અભિનેત્રીનો દાવો (એજન્સી)મુંબઈ, પોતાને શિવસેનાના નેતા ગણાવતી મરાઠી અભિનેત્રી દીપાલી સૈયદે (Deepali Sayed) દાવો કર્યો છે...

રાજપીપળામાં પૂરગ્રસ્તોને બચાવવાનું કાર્ય વડોદરા, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે એનડી આરએફમાં સીઆરપીએફની ૮ મહિલાઓ જાેડાઈ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.