Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો  ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ...

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાએ સૌને ચોંકાવી દીધા છે. ટેલરની હત્યા બાદ હત્યારાઓએ વીડિયો પણ ઓનલાઈન શેર કર્યો હતો....

સુરત, આંગડીયામાંથી પૈસા લઇને નીકળતા માણસોની રેકી કરી મોપેડની ડિક્કીમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી...

રાજકોટ, તમે તમારું રેસ્ટોરાંનું બિલ પ્લાસ્ટિક મનીથી ચૂકવ્યું હશે! આ કેફેમાં પણ તમે પ્લાસ્ટિકનો પૈસા તરીકે ઉપયોગ કરીને મોંમાં પાણી...

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી "પ્રાકૃતિક ખેતી એટલે કામ એક,...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જાેખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબીને કાર્યવાહી કરવાની...

પૂણે,  એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેટા કંપની જિનોવા બાયો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડએ જાહેરાત કરી હતી કે, તેની કોવિડ-19 સામે mRNA રસી -...

મુંબઈ, બોલિવુડના બહુચર્ચિત લવબર્ડ્‌સમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પ્રેમના શહેર'માં એકબીજાનો સંગાથ અને હૂંફ માણી રહ્યા છે. કપલ...

ઉત્તર મધ્ય રેલ્વેના પામાં-રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે રદ કરવામાં આવી છે, તેમ પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યુ...

અમદાવાદ, આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં યોજાયો હતો. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ૩૦ તારીખે ૧૧ કલાકે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસમત સાબિત કરવો પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ માટે...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા “હેલ્થ એન્ડ સ્પીરીચ્યુઆલીટી”...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.