Western Times News

Gujarati News

TMCના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ગુસ્સામાં કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ નવી દિલ્હી,  દેશની સંસદનું ચોમાસુ...

આણંદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંત સમેલન આણંદના અક્ષરફાર્મ ખાતે યોજાયું હતું. જેમાં સમગ્ર આણંદ-ખેડા જીલ્લાના ૧૦૦ થી વધુ...

નડિયાદમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો. અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આજથી પાંચ વર્ષ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતા અને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા માર્ગનું ધોરીમાર્ગમાં...

“સત્તાના સિંહાસન” માટે આત્માના સોદાગર વધી રહ્યા છે? અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પર્યટનનું સ્થળ નથી પણ નૈતિકતા અને નીડરતાનો...

સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય આ “વિચારસરણી” નું વચન આપણું બંધારણ પ્રત્યેક ભારતીયને આપે છે અને ન્યાય સુધી...

(પ્રતિનિધી) સેલવાસ, દાદરા અને નગર હવેલીનો ૬૯ મો મુકિત દિવસ મંગળવારે કલેકટર કચેરી પરિસરમાં ઉજવવામાં આવશે. વરસાદને ધ્યાનમાં રાખીને વોટર...

(પ્રતિનિધી) વાપી, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી કનુભાઇ દેસાઈ(નાણાં,ઉર્જા એવં પેટ્રોકેમિકલ્સ) નો દરેક સોસાયટી ના નાગરિકો સાથે...

કનેક્ટિવિટી અને ડિજિટલ સોલ્યૂશન્સ ક્ષેત્રે ભારતને વૈશ્વિક અગ્રણી બનાવવાની નેમ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz and 26GHzમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના હક્કો મેળવીને તમામ 22 સર્કલ્સમાં...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના ૮૧ તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો...

અમદાવાદ ફાયર વિભાગ આગના અણબનાવોમાં ત્વરિત પગલાં લેવા માટે અગ્રેસર સરકાર દ્વારા ફાયર વિભાગમાં રૂ.૧૨.૪૭ કરોડના ખર્ચે અગ્નિશામક અને રેસ્ક્યુ...

અમદાવાદ, આપણા સમાજમાં લગ્ન પહેલા સાથે રહેવાને એટલે કે લિલ-ઈન રિલેશનશિપ સ્વીકારવામાં આવતા નથી. આજે જ્યારે કોઈ કપલ સાત ફેરા...

અમદાવાદના સંધ્યા જરીવાલા ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી)થી પીડિત તેમના 12 વર્ષના પુત્ર અયાન જરીવાલા માટે ImpactGuru.com ઉપરથી રૂ. 25 કરોડનું...

મુંબઈ, ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી 'અનુપમા' સિરિયલને કારણે લોકપ્રિય છે. આ શોને કારણે તેણે ચાહકોના મનમાં ખાસ સ્થાન બનાવ્યું...

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ૧૩મો સ્થાપના દિવસ: *પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર*:: વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજન અને મકકમ નિર્ણાયક શક્તિના પરિણામે...

મુંબઈ, માર્ચ મહિનામાં ટીવી શો અનુપમા છોડી દેનારી એક્ટ્રેસ અનઘા ભોંસલે હાલ વાડામાં ઈકોવિલેજમાં રહે છે. આધ્યાત્મ અને ભક્તિના માર્ગે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.