Western Times News

Gujarati News

Entertainment

મુંબઈ, બોલિવુડના જાણિતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું દિલ્હી છૈંૈંસ્જીમાં સારવાર દરમિયાન મોત થયું છે. જીમમાં કસરત દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો...

રાષ્ટ્રીય પુત્રી દિવસ દર વર્ષે આપણા જીવનમાં યુવા મહિલા અને છોકરીઓની સરાહના કરવાનું યાદ અપાવવા અને સરાહના કરવા માટે ઊજવવામાં...

બેંગલુરૂ, તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મોતે બધાને ચોંકાવી દીધા છે. ઉભરતી અભિનેત્રી પોલીન જેસિકા ઉર્ફે દીપા પોતાના એપાર્ટમેન્ટમાં...

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ સતત મીડિયાના ફોટોગ્રાફર્સની નજરોમાં રહ્યો છે....

મુંબઈ, રાખી સાવંતનો એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર અભિષેક અવસ્થી છેલ્લા બે વર્ષથી જીવનમાં કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વ્યક્તિગત જીવન...

મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ પોપ્યુલર સેલિબ્રિટી કપલ પૈકીના એક છે. ૨૦૧૮માં નિક-પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા...

મુંબઈ, નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની...

મુંબઈ, બોલિવૂડની સૌથી ક્યૂટ હિરોઈનોમાં ગણાતી શ્રદ્ધા કપૂર પોતાની સુંદર તસવીરો સમાયાંતરે ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ...

મહાઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હી પોલીસની ઈઓડબલ્યુ એ બોલીવુડ એકટ્રેન જેકિલન ફર્નાન્ડીઝના મેનેજર પાસેથી રૂા.8 લાખની કિંમતનું બાઈક...

એન્ડટીવી નેહા જોશી અને આયુધ ભાનુશીળા અભિનિત ફેમિલી ડ્રામા દૂસરી માનું પ્રસારણ કરવા માટે સુસજ્જ છે. આ શો ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી વાર્તાછે. તે અને તેનો પતિ કૃષ્ણા નામે બાળકને દત્તક લે છે. યોગાનુયોગ આ બાળક (આયુધ ભાનુશાલી) યશોદાના જ પતિના અગાઉના સંબંધમાંથી જન્મેલું હોય છે. શોમાં કૃષ્ણાની જૈવિક માતાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે નિર્માણકારોએ હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિધિ ઉત્તમને માલાની ભૂમિકામાં લીધી છે. આ પાત્ર વિશે બોલતાં એન્ડટીવી પર દૂસરી મામાં માલાની ભૂમિકા ભજવનારી નિધિ ઉત્તમ કહે છે, “કૃષ્ણાની માતા માલા એકલી, અપરિણીત મહિલા છે. દસ વર્ષ પૂર્વે તે જેને બેહદ પ્રેમ કરતી હતી તે અશોકને છોડી દીધો હતો. તે સમયે તેનું બાળક તેના પેટમાં ઊછરતું હતું. અશોકના પિતા તેમનાં લગ્ન માટે તૈયાર નહોતાં. આથી તે ગર્ભાવસ્થા વિશે ગેરસમજૂતી ટાળવા કોઈને કહ્યા વિના ઘર છોડી જાય છે. જોકે તેની તબિયત બગડે ત્યારે તે અશોક રહેતો હોય તે જ શહેરમાં પાછી આવી જાય છે. માલાની એકમાત્ર ઈચ્છા તેના મૃત્યુ પછી તેના પુત્રને ભોગવવું નહીં પડવું જોઈએ એ છે. વાર્તા તે પછી પ્રેમ અને સંભાળ માટે કૃષ્ણા અને યશોદાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.” ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી નિધિ ઉમેરે છે, “શો ઉત્તર પ્રદેશમાં મારા ઘરના રાજ્યમાં સ્થાપિત હોવાથી સંસ્કૃતિ...

નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.