Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુદામાનગરીમાં સુદામા ડેરીની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા કેન્દ્રીય પશુપાલન,ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ પોરબંદર ખાતે શરૂ...

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે આવશે. મહત્વનું છે કે હજૂ પાંચ દિવસ પહેલા તેઓ રાજકોટ આવ્યા હતા ત્યારે...

ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવારથી અમલ થશે :પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે રાજકોટ:રાજ્ય સરકારે...

રાજયમાં લમ્પી વાયરસે પશુઓમાં હાહાકાર મચાવતા માલધારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે જેથી વિસાવદર તાલુકા ગીર માલધારી સમાજના ઉપપ્રમુખ લાખાભાઈ નાથાભાઈ...

માહિતી ખાતાના વાહન ચાલકો દ્વારા અપાયું ભાવભર્યુ વિદાયમાન  માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરની રજીસ્ટ્રી શાખામાં ફરજ બજાવતા ડિસ્પેચ રાઇડર શ્રી ડી.આર.દવે...

અંબાજી, ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજીમાં દેશ-વિદેશથી માઈભક્તો દર્શન કરવા આવે છે. કોઈપણ દેવસ્થાનમાં દર્શન કર્યા બાદ ત્યાંના પ્રસાદનું પણ અનેરું...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું...

અમદાવાદ, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવ સેવા કે સમાજ સેવામાં જોતરી દીધું હોય તેવા...

શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને વન પ્રવાસ કરાવશે-પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન કરાવવાના...

૬૦ મનોદિવ્યાંગોને આશ્રય આપી આત્મનિર્ભર બનાવવા પ્રયાસ-માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહમાં આશ્રિત મનોદિવ્યાંગોને હુંફ, પ્રેરણા, સુશ્રૂષા અને સારવાર આપી કરાવાઇ છે...

શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવતા પ્રધાનમંત્રી સ્વનિધિ મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત શેરી ફેરિયાઓને...

(માહિતી) વડોદરા, ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્મોત્સવ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) બોટાદ લઠ્ઠાકાંડ સામે ભરૂચ ખાતે આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ...

લવારપુર ગામે કરોડો રૂપીયાની જમીન પર કબ્જાે જમાવનાર ૧૦ સામે ફરીયાદ-જમીન મુદ્દે ૧૦ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરીયાદ ગાંધીનગર,...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની, પાલનપુર) ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી અને બનાસકાંઠા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના...

મણીનગર સ્ટેશન પર ૧ વર્ષ જયારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણુંક કરાશે (એજન્સી)અમદાવાદ, સરકાર...

ખોખરા સરકારી ચાવડીના ભોયરામાં પાણી ભરાતા રેવન્યુ રેકર્ડને નુકશાન (એજન્સી)અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ગત ર૩મી જુલાઈના રોજ ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.