Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમરેલી,અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા ૫ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે ૨ દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી...

જામનગર, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા માત્ર...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

અમદાવાદ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં આજે યોજાયેલા સમારોહમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ (લક્સએસઈ) અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ (આઈએફએસસી)લિમિટેડ...

રાજકોટ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર-હજીરા અને ભાવનગર-મુંબઈ રુટ પર અત્યાધુનિક રો-રો ફેરી સર્વિસ ખૂબ જલ્દી શરૂ...

અમદાવાદ, કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક...

રાજકોટ,ગોંડલમાં સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના પોકસોના ગુનામાં ઝડપાયેલા આરોપી રાહુલ રમેશ બારેલાને ગોંડલ કોર્ટે...

રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા...

ગાંધીનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત...

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા : ઘટના અંગે શહેર પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી....

 રાજપારડી ઉપરાંત ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર મોટાપ્રમાણમાં ચાલતો હોવાની શંકા. (વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા...

ગોધરા, યુગતિર્થ શાંતિકુંજ હરિઘ્વાર ની પ્રેરણાથી ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઘ્વારા ૩૧ મે તમાકુ નિષેધ દિન નિમિત્તે વ્યસનમુક્તિ રેલીનું...

ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત કરશે.  સહકારી શિક્ષણ ભવનના નિર્માણથી ભરૂચ અને નર્મદા જીલ્લાની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.